‘AAP’ નેતાએ બાઈક રેલી યોજી તાકાત બતાવી- ‘અલ્પેશભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના લાગ્યા નારા

ગુજરાત(Gujarat): હવે વિધાનસભા ચૂંટણીને ગણતીના દિવસો બાકી રહી ગયા છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી(AAP) જોરશોરથી પ્રચાર કરી રહી છે. ગઈકાલે આમ આદમી પાર્ટીએ આમ…

Trishul News Gujarati News ‘AAP’ નેતાએ બાઈક રેલી યોજી તાકાત બતાવી- ‘અલ્પેશભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના લાગ્યા નારા

અંદરની વાત: ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયા આ બેઠક પરથી લડશે ચુંટણી

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર સુત્રો પાસેથી સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી(AAP)એ ગઈકાલે મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરી દીધો છે.…

Trishul News Gujarati News અંદરની વાત: ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયા આ બેઠક પરથી લડશે ચુંટણી

આમ આદમી પાર્ટીનો CM પદનો ચહેરો જાહેર- જાણો AAP જીતશે તો કોણ બનશે મુખ્યમંત્રી

ગુજરાત(Gujarat): આવનારી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP) પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે  બેઠકો કરી રહ્યા છે. બીજી…

Trishul News Gujarati News આમ આદમી પાર્ટીનો CM પદનો ચહેરો જાહેર- જાણો AAP જીતશે તો કોણ બનશે મુખ્યમંત્રી

અલ્પેશ કથીરિયા વરાછા બેઠક પરથી નહી પરંતુ જાણો ક્યાંથી લડી શકે છે ચુંટણી- કોનું કપાઈ શકે છે પત્તું

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી(AAP) પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ બનશે તે પણ જાહેર કરવા જઈ…

Trishul News Gujarati News અલ્પેશ કથીરિયા વરાછા બેઠક પરથી નહી પરંતુ જાણો ક્યાંથી લડી શકે છે ચુંટણી- કોનું કપાઈ શકે છે પત્તું

ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા કે અન્ય કોઈ?- તમારા મતે કોણ હોવો જોઈએ AAPના CM પદનો ચહેરો?

ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણી(Assembly elections)ના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકીય પક્ષો ફૂલ જોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પછી તે ભાજપ, કોંગ્રેસ…

Trishul News Gujarati News ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા કે અન્ય કોઈ?- તમારા મતે કોણ હોવો જોઈએ AAPના CM પદનો ચહેરો?

પાટીદારોને લઈને ગરમાયું રાજકારણ- PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ ભાજપમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ કથીરિયાને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) ભાજપ(BJP)માં જોડાઈ શકે છે…

Trishul News Gujarati News પાટીદારોને લઈને ગરમાયું રાજકારણ- PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ ભાજપમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે? જાણો સ્પષ્ટતા કરતા શું કહ્યું…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં હલચલ તેજ થઇ ગઈ છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) ભાજપ(BJP)માં જોડાઈ શકે છે તેવા…

Trishul News Gujarati News પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે? જાણો સ્પષ્ટતા કરતા શું કહ્યું…

પાટીદાર આંદોલન ફરીથી સક્રિય થશે – જાણો ભાજપના ક્યાં ધારાસભ્યોએ તિરંગા યાત્રામાં હાજર રહીને અલ્પેશ કથીરિયાને આપ્યું સમર્થન

સુરત(SURAT): 15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જ્યારે આ વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત…

Trishul News Gujarati News પાટીદાર આંદોલન ફરીથી સક્રિય થશે – જાણો ભાજપના ક્યાં ધારાસભ્યોએ તિરંગા યાત્રામાં હાજર રહીને અલ્પેશ કથીરિયાને આપ્યું સમર્થન

અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં પાટીદારોની વિરાટ તિરંગા પદયાત્રા- ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પણ જોડાયા

સુરત(Surat): 15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જ્યારે આ વર્ષ દરમિયાન આઝાદી કા…

Trishul News Gujarati News અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં પાટીદારોની વિરાટ તિરંગા પદયાત્રા- ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પણ જોડાયા

સી આર પાટીલનો પિત્તો છટક્યો- યજ્ઞેશ દવેએ પાટીદાર નેતા પર કરેલી અભદ્ર ટ્વીટ કરાવી ડીલીટ અને ઘસ્કાવ્યા

હાલમાં ગુજરાતમાં એક જ મુદ્દો ચાલી રહ્યો છે. નરેશ પટેલ (Naresh Patel) કયા પક્ષમાં જશે? તે વચ્ચે હવે એક નવો વિવાદ જ ઉભો થયો છે.…

Trishul News Gujarati News સી આર પાટીલનો પિત્તો છટક્યો- યજ્ઞેશ દવેએ પાટીદાર નેતા પર કરેલી અભદ્ર ટ્વીટ કરાવી ડીલીટ અને ઘસ્કાવ્યા

સુરતમાં યોજાયો પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યકમ- નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન

સુરત(Surat): ખોડલધામના પંચમ પાટોત્સવ માટે સચિન GIDCના ઉદ્યોગકારોને આમંત્રણ આપવા આવેલા ખોડલધામ(Khodaldham) ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે(Naresh Patel) મીડિયા સાથેની વાતચીત કરતા કહ્યું હતું કે, ‘અત્યારે…

Trishul News Gujarati News સુરતમાં યોજાયો પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યકમ- નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન

અલ્પેશ કથીરિયા ને રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટે આપ્યા જામીન- થશે જેલમુક્તિ

લાંબા સમયથી રાજદ્રોહ કેસમાં જામીન નામંજૂર થવાથી જેલમાં બંધ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ના જામીન મંજૂર થઈ ગયા છે. આગામી દિવસોમાં અલ્પેશ કથીરિયા જેલ મુક્ત…

Trishul News Gujarati News અલ્પેશ કથીરિયા ને રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટે આપ્યા જામીન- થશે જેલમુક્તિ