અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા: 76 વર્ષના હોટલ માલિકને રૂમ ભાડે આપવાની બબાલમાં અમેરિકન યુવકે ગોળી મારી

Gujarati Killed In America: અમેરિકાના અલાબામા રાજ્યમાં રૂમના ભાડાને લઈને થયેલા વિવાદ બાદ ભારતીય મૂળના 76 વર્ષના હોટલ માલિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.…

View More અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા: 76 વર્ષના હોટલ માલિકને રૂમ ભાડે આપવાની બબાલમાં અમેરિકન યુવકે ગોળી મારી

ઈસુદાન ગઢવીએ ગુજરાતના તમામ પાટીદાર આગેવાનોને એક થઇ જાણો શું કરવા માટે કહ્યું?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ભાજપ એક એક વિડિયો શોધી રહી છે આજે એક વિડીયો…

View More ઈસુદાન ગઢવીએ ગુજરાતના તમામ પાટીદાર આગેવાનોને એક થઇ જાણો શું કરવા માટે કહ્યું?

કોંગ્રેસના 20 જીલ્લાના પાટીદાર નેતાઓ થયા એકઠા, જાણો 100થી વધુ આગેવાનોએ ભેગા મળી શું લીધો નિર્ણય

ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Elections) યોજવા જઈ રહી છે. ત્યારે આ દરમિયાન તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની તડામાડ તૈયારીઓ શરુ કરી દીધી છે. તે…

View More કોંગ્રેસના 20 જીલ્લાના પાટીદાર નેતાઓ થયા એકઠા, જાણો 100થી વધુ આગેવાનોએ ભેગા મળી શું લીધો નિર્ણય

સી આર પાટીલનો પિત્તો છટક્યો- યજ્ઞેશ દવેએ પાટીદાર નેતા પર કરેલી અભદ્ર ટ્વીટ કરાવી ડીલીટ અને ઘસ્કાવ્યા

હાલમાં ગુજરાતમાં એક જ મુદ્દો ચાલી રહ્યો છે. નરેશ પટેલ (Naresh Patel) કયા પક્ષમાં જશે? તે વચ્ચે હવે એક નવો વિવાદ જ ઉભો થયો છે.…

View More સી આર પાટીલનો પિત્તો છટક્યો- યજ્ઞેશ દવેએ પાટીદાર નેતા પર કરેલી અભદ્ર ટ્વીટ કરાવી ડીલીટ અને ઘસ્કાવ્યા

એકમંચ પર આવશે રાજ્યના સેકંડો પાટીદારો- ખોડલધામ ખાતે આ મહિનામાં યોજાશે મહાકુંભ

ગુજરાત(Gujarat): જોવા જઈએ તો રાજ્યમાં પાટીદારો(Patidar)નું વર્ચસ્વ પહેલાથી રહ્યું છે. ત્યારે આગામી 2022 વિધાનસભાની ચૂંટણી(2022 Assembly elections) પહેલા ફરી એક વખત પાટીદારોને એકત્રિત કરવાની તડામાડ…

View More એકમંચ પર આવશે રાજ્યના સેકંડો પાટીદારો- ખોડલધામ ખાતે આ મહિનામાં યોજાશે મહાકુંભ

વિચારો..! ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપે “પાટીદાર” ચહેરો જ શા માટે પસંદ કર્યો?- જાણો શું હશે આગળની રણનીતિ

રાજકારણ(Politics): ગુજરાત(Gujarat) રાજ્યમાં અનામત માટેનું આંદોલન છેડી ચૂકેલા પાટીદાર(Patidar) સમાજને પોતાની નજીક આકર્ષવા માટે ભાજપે(BJP) પાંચ વર્ષ પછી ફરીથી પટેલ(Patel) સમાજમાંથી આવતા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર…

View More વિચારો..! ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપે “પાટીદાર” ચહેરો જ શા માટે પસંદ કર્યો?- જાણો શું હશે આગળની રણનીતિ

નવાં મુખ્યમંત્રીને લઈ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું?

ગુજરાત (Gujarat): ગઈકાલે નવા મુખ્યમંત્રી (New Chief Minister) તરીકે પાટીદાર ધારાસભ્યની નિમણૂક કરવામાં આવી છે ત્યારે આ વિશે ખોડલધામ (Kagvad Khodaldham) ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ…

View More નવાં મુખ્યમંત્રીને લઈ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું?

હાર્દિક પટેલે કોરોનાના ભયને અવગણી સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમો નેવે મુકી કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે કરી મીટીંગ

હાર્દિક પટેલને મહેસાણા જિલ્લામાં પ્રવેશ લ્રવાની મંજુરી ન હોવાથી આજે ગાંધીનગર જિલ્લાની બોર્ડર પર વિજાપુર અને વિસનગર વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના મુખ્ય હોદ્દેદારો સાથે સંગઠન ને…

View More હાર્દિક પટેલે કોરોનાના ભયને અવગણી સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમો નેવે મુકી કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે કરી મીટીંગ

જીગ્નેશ મેવાણીની LRD ભરતી થયેલ મહિલાઓના બહાને આંદોલનની ધમકી- ઉમેદવારોને તો ખ્યાલ જ નથી

હાલમાં કોરોના ને કારણે ગુજરાતમાં આંદોલનની સીઝનને આરામ મળ્યો છે ત્યારે લોકડાઉન ખુલશે એટલે ફ્રી આંદોલનની સીઝન આવવાની હોય એમ જીગ્નેશ મેવાણીએ રૂપાણી સરકારને ધમકી…

View More જીગ્નેશ મેવાણીની LRD ભરતી થયેલ મહિલાઓના બહાને આંદોલનની ધમકી- ઉમેદવારોને તો ખ્યાલ જ નથી

હાર્દિક પટેલે લોકડાઉનમાં લોકોને હેરાનગતી ના થાય એ માટે સરકારને આપી આ સલાહ

પાટીદાર અનામત આંદોલન કારી અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલએ જેલમુક્તિ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યા બાદ હવે વહન વ્યવહાર મંત્રી આર. સી ફળદુ…

View More હાર્દિક પટેલે લોકડાઉનમાં લોકોને હેરાનગતી ના થાય એ માટે સરકારને આપી આ સલાહ

નીતિન પટેલ નહીં પરંતુ કોંગ્રેસના આટલા બધા નેતાઓ ધારણ કરી શકે છે ભાજપ પ્રવેશ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાલમાં અંદરખાને સારી જંગ ખેલાય રહી છે. ભાજપે ગઈકાલે જ પોતાના બે ઉમેદવારોના નામની જાહેરાત…

View More નીતિન પટેલ નહીં પરંતુ કોંગ્રેસના આટલા બધા નેતાઓ ધારણ કરી શકે છે ભાજપ પ્રવેશ

પાટીદાર યુવાને તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી

દાન કરવું એ દરેક ધર્મમાં એક રિવાજ છે. જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપીને તેનું જીવન સુધારી શકાય છે. ધનવાન વ્યક્તિ પોતાના ધનનું દાન કરીને પુણ્ય મેળવે…

View More પાટીદાર યુવાને તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી