આમ આદમી પાર્ટીની સભાઓમાં જેના નામે ભીડ થતી એ જ બે મુખ્ય નેતાઓએ આપ્યું રાજીનામું,

સુરતમાં આમ આદમી પાર્ટીનો પવન ઉભો કરનારા PAAS નેતાઓ અલ્પેશ કથીરિયા (Alpesh Kathriya ) અને ધાર્મિક માલવીયાએ AAP માથી આપ્યું રાજીનામું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં…

Trishul News Gujarati આમ આદમી પાર્ટીની સભાઓમાં જેના નામે ભીડ થતી એ જ બે મુખ્ય નેતાઓએ આપ્યું રાજીનામું,

Hardik Patel વિરુદ્ધમાં બેનર બાંધવા અને પ્રચાર કરવા PAAS ના આ બે નેતાઓએ કર્યો હતો સોદો, એક છે ભાજપમાં

હાર્દિક પટેલ વિરુદ્ધ વિરમગામમાં લાગેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નામના બેનર કોણે લખાવ્યા છે તેના સળગતા પુરાવાઓ TRISHUL NEWS ના હાથ આવ્યા છે. હાર્દિક પટેલના…

Trishul News Gujarati Hardik Patel વિરુદ્ધમાં બેનર બાંધવા અને પ્રચાર કરવા PAAS ના આ બે નેતાઓએ કર્યો હતો સોદો, એક છે ભાજપમાં

‘હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરીને 250 કરોડની સંપત્તિ બનાવી’ – આંદોલનના ક્યાં જૂના જોગીએ કર્યા આક્ષેપ?

ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણીમાં ફરી પાટીદાર અનામત આંદોલન(PAAS)ના એક જૂના જોગીએ હાર્દિક પટેલ(Hardik Patel) પર મોટા આક્ષેપ કરીને સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે. ગઈકાલે પાટીદાર…

Trishul News Gujarati ‘હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરીને 250 કરોડની સંપત્તિ બનાવી’ – આંદોલનના ક્યાં જૂના જોગીએ કર્યા આક્ષેપ?

ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જ 1500 જેટલા PAAS કાર્યકરો અને કરણીસેના આગેવાનો ભાજપમાં જોડાશે

ગુજરાત(Gujarat): ખેલ પાડવામાં માહિર ભાજપે ચૂંટણી ટાણે મોટો ખેલ પાડી દીધો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપ(BJP)માં…

Trishul News Gujarati ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જ 1500 જેટલા PAAS કાર્યકરો અને કરણીસેના આગેવાનો ભાજપમાં જોડાશે

કોંગ્રેસ અને આપ સાથે ફર્યા બાદ પાસ કન્વિનર હવે ભાજપમાં જોડાયા

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટી(AAP) એડીચોટીનું જોર લગાવી રહ્યા…

Trishul News Gujarati કોંગ્રેસ અને આપ સાથે ફર્યા બાદ પાસ કન્વિનર હવે ભાજપમાં જોડાયા

ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાને કાબુમાં લેવા અલ્પેશ કથીરીયાને ખુદ અરવિંદ કેજરીવાલે AAP માં જોડાવા આમંત્રણ આપ્યું

ગુજરાત આમ આદમી પાર્ટી માં આજે પાટીદાર અનામત આંદોલનકારી નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાઈ જતા ગુજરાત ભાજપમાં ભય ઊભો થયો છે. હાલમાં આમ…

Trishul News Gujarati ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાને કાબુમાં લેવા અલ્પેશ કથીરીયાને ખુદ અરવિંદ કેજરીવાલે AAP માં જોડાવા આમંત્રણ આપ્યું

પાટીદારોને લઈને ગરમાયું રાજકારણ- PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ ભાજપમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ કથીરિયાને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) ભાજપ(BJP)માં જોડાઈ શકે છે…

Trishul News Gujarati પાટીદારોને લઈને ગરમાયું રાજકારણ- PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ ભાજપમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે? જાણો સ્પષ્ટતા કરતા શું કહ્યું…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં હલચલ તેજ થઇ ગઈ છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) ભાજપ(BJP)માં જોડાઈ શકે છે તેવા…

Trishul News Gujarati પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે? જાણો સ્પષ્ટતા કરતા શું કહ્યું…

પાટીદાર આંદોલન ફરીથી સક્રિય થશે – જાણો ભાજપના ક્યાં ધારાસભ્યોએ તિરંગા યાત્રામાં હાજર રહીને અલ્પેશ કથીરિયાને આપ્યું સમર્થન

સુરત(SURAT): 15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જ્યારે આ વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત…

Trishul News Gujarati પાટીદાર આંદોલન ફરીથી સક્રિય થશે – જાણો ભાજપના ક્યાં ધારાસભ્યોએ તિરંગા યાત્રામાં હાજર રહીને અલ્પેશ કથીરિયાને આપ્યું સમર્થન

અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં પાટીદારોની વિરાટ તિરંગા પદયાત્રા- ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પણ જોડાયા

સુરત(Surat): 15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જ્યારે આ વર્ષ દરમિયાન આઝાદી કા…

Trishul News Gujarati અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં પાટીદારોની વિરાટ તિરંગા પદયાત્રા- ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પણ જોડાયા

અલ્પેશ કથીરિયા કાઢશે આ તારીખે વિરાટ તિરંગા યાત્રા, જાણો કયા દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

સુરત(Surat): 15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રારંભ કર્યો છે. જ્યારે આ વર્ષ દરમિયાન આઝાદી કા…

Trishul News Gujarati અલ્પેશ કથીરિયા કાઢશે આ તારીખે વિરાટ તિરંગા યાત્રા, જાણો કયા દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ નીકળે એ પહેલાં જ PAAS નેતા અલ્પેશ કથીરિયાની અટકાયત

ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS) દ્વારા ગુજરાત સરકારને ચીમકી આપવામાં આવી છે. PAAS ટીમ દ્વારા ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.…

Trishul News Gujarati ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ નીકળે એ પહેલાં જ PAAS નેતા અલ્પેશ કથીરિયાની અટકાયત