ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીને માઓરી ભાષામાં અનુવાદિત ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથની પ્રથમ નકલ અર્પણ કરવામાં આવી

New Zealand PM in India: તારીખ 18-3-2025ના રોજ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન તેમના 110 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની (New Zealand PM in India)…

Trishul News Gujarati ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીને માઓરી ભાષામાં અનુવાદિત ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથની પ્રથમ નકલ અર્પણ કરવામાં આવી

સોખડા સ્વામિનારાયણના હરિભક્તે NRI પટેલ સાથે કરી 1.23 કરોડની ઠગાઇ

Vidhyanagar Fraud to NRI: મહીસાગરના લુણાવાડાના વતની અને કેનેડાના સિટીઝનને ટુંક સમયમાં રૂપિયા બમણા કરવાની લોભામણી લાલચ આપીને સ્વામિનારાયણ (Vidhyanagar Fraud to NRI) સંપ્રદાયના વિદ્યાનગરના…

Trishul News Gujarati સોખડા સ્વામિનારાયણના હરિભક્તે NRI પટેલ સાથે કરી 1.23 કરોડની ઠગાઇ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS ના એક લાખ કાર્યકરો ઉજવશે “કાર્યકર સુવર્ણ મહોત્સવ”

BAPS Karyakar Suvarana Mahotsav: કાર્યકર સુવર્ણ મહોત્સવમાં આદિવાસીઓથી લઈને વિશ્વના અનેક દેશો સુધી વ્યાપેલી BAPS સંસ્થાની વૈશ્વિક, સામાજિક અને આધ્યાત્મિક સેવાઓમાં સમર્પિત એક લાખથી વધુ…

Trishul News Gujarati અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS ના એક લાખ કાર્યકરો ઉજવશે “કાર્યકર સુવર્ણ મહોત્સવ”

ICCના ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ જય શાહ પહેલીવાર શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને પહોચ્યાં

Jay Shah in Salangpur: ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ ગુરુવારે જય શાહે પ્રથમ વાર સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના ચરણે શિશ ઝુકાવ્યા હતા.…

Trishul News Gujarati ICCના ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ જય શાહ પહેલીવાર શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને પહોચ્યાં

સ્વામીની ઠગલીલા! રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહીને 4 સંતોએ કરોડો પડાવ્યાં, જાણો સમગ્ર મામલો

Rajkot Swaminarayan Temple: સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. રાજકોટના જસ્મીન માઢકે સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. મંદિર માટે જગ્યા જોઈએ છે…

Trishul News Gujarati સ્વામીની ઠગલીલા! રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહીને 4 સંતોએ કરોડો પડાવ્યાં, જાણો સમગ્ર મામલો

જગતપાવન સામે દુષ્કર્મની ફરિયાદ બાદ યુવક સાથે બાથરૂમમાં કામલીલા કરતા સાધુનો વિડીયો આવ્યો સામે done

સુરત: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. ધર્મના નામ પર યુવતીઓને પોતાની હવસનો શિકાર બનાવતા ઢોંગી સ્વામી વિરુધ દુષ્કર્મની ફરિયાદ કરવામાં…

Trishul News Gujarati જગતપાવન સામે દુષ્કર્મની ફરિયાદ બાદ યુવક સાથે બાથરૂમમાં કામલીલા કરતા સાધુનો વિડીયો આવ્યો સામે done

સારંગપુરમાં મહંતસ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

Sarangpur News: ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સનાતન સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આ દિવસે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે જન્મ ધારણ…

Trishul News Gujarati સારંગપુરમાં મહંતસ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

વિદેશમાં પણ સનાતન ધર્મનો જય જયકાર… ઓસ્ટ્રેલિયામાં BAPSના 11 માં હિંદુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ

BAPS Swaminarayan Temple In Australia: વિદેશોમાં પણ સનાતન ધર્મના પ્રચારમાં BAPS વિશેષ યોગદાન આપી રહ્યું છે. આ અંતર્ગત ઓસ્ટ્રેલિયામાં 11મું હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે.…

Trishul News Gujarati વિદેશમાં પણ સનાતન ધર્મનો જય જયકાર… ઓસ્ટ્રેલિયામાં BAPSના 11 માં હિંદુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ

ન્યૂજર્સીના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ નિર્માણની ચરમસીમારૂપ ઐતિહાસિક કળશ-પૂજનવિધિ સંપન્ન

Kalash-Pujan Vidhi concluded at BAPS Swaminarayan Akshardham in Robbinsville: 30 ઓગસ્ટ, 2023 ની સવારે રોબિન્સવિલે ન્યુ જર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નિર્માણમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાક્ષી બની.…

Trishul News Gujarati ન્યૂજર્સીના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ નિર્માણની ચરમસીમારૂપ ઐતિહાસિક કળશ-પૂજનવિધિ સંપન્ન

ઇતિહાસમાં વિદેશમાં હિંદુ ધર્મનો સૌથી વધુ પ્રસાર કરનાર સંપ્રદાય એટલે સ્વામિનારાયણ, જાણો શા માટે વિરોધીઓને વાંધો છે

સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો. સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું હું સ્વામિનારાયણ (Swaminarayan Sampraday) સંપ્રદાયનો આશ્રિત નથી. પરંતુ ધર્મપ્રેમી સામાન્ય માણસ છું. હનુમાનજીના વિવાદમાં…

Trishul News Gujarati ઇતિહાસમાં વિદેશમાં હિંદુ ધર્મનો સૌથી વધુ પ્રસાર કરનાર સંપ્રદાય એટલે સ્વામિનારાયણ, જાણો શા માટે વિરોધીઓને વાંધો છે

સ્વામિનારાયણ ગુરુકુળ સંપ્રદાયના ભક્તિપ્રકાશ સ્વામી બ્રહ્મલીન, મુખ્યમંત્રી પહોંચ્યા અંતિમ દર્શને

સ્વામીનારાયણ(Swaminarayan) સંપ્રદાયનાં એક સંત બ્રહ્મલીન થયાનાં સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ(Ahmedabad)ના SGVP ગુરુકુળ(SGVP Gurukul) સંસ્થાની પાયાની ઈંટ, અખંડ યજ્ઞ અને અનુષ્ઠાનપ્રિય પ.પૂ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી…

Trishul News Gujarati સ્વામિનારાયણ ગુરુકુળ સંપ્રદાયના ભક્તિપ્રકાશ સ્વામી બ્રહ્મલીન, મુખ્યમંત્રી પહોંચ્યા અંતિમ દર્શને

માતાજીના બિભત્સમ વર્ણન કરનાર સ્વામિનારાયણના સાધુને લોકોએ મંદિરમાં ઘુસી માર્યો માર- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરમાં મા મોગલ(Maa Mogal) અને મા મેલડી(Maa Meladi)ના ગરબા સાથે અશ્લીલતા વિવાદ પૂરો નથી થયો ત્યાં તો હવે સુરત (Surat) થી ધાર્મિક લાગણી દુભાવતો…

Trishul News Gujarati માતાજીના બિભત્સમ વર્ણન કરનાર સ્વામિનારાયણના સાધુને લોકોએ મંદિરમાં ઘુસી માર્યો માર- જુઓ વિડીયો