સુરત/ પલસાણામાં 4 કામદારોના મોત અંગે કોઈ કાર્યવાહી નહિ- કોંગ્રેસ નેતા દર્શન નાયકે વળતર આપવા કરી માંગ

Surat Palsana Workers Death Update: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે આવેલી કિરણ ઈન્ડસ્ટ્રીઝમાં એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં 4 કામદારોના મોત થયા…

સુમુલ ડેરીની ભરતી પ્રક્રિયામાં ગોલમાલ? દર્શન નાયકે સરકારી દેખરેખ હેઠળ ભરતી કરાવવા કરી માંગ

સુરત ખાતે સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.(સુમુલ ડેરી) કાર્યરત છે. જેમાં લાખો ખેડૂતો અને પશુપાલકો સભાસદો સભ્યપદ ધરાવે છે.પરંતુ સુરત જીલ્લા દૂધ ઉત્પાદક…

કોંગ્રેસ નેતા દર્શન નાયક એ સુરતના કયા ટોલનાકાની આવક જાહેર કરવા કરી માંગ?

સુરત જીલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર ટોલનાકા આવેલ છે. આ તમામ ટોલનાકા ખાતે વાહનોના ટોલ ટેક્સ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સી…

સુમુલ ડેરીની ભરતી પ્રક્રિયામાં ગોલમાલ? કોંગ્રેસ નેતા દર્શન નાયક એ સરકારી એજન્સી પાસે ભરતી કરાવવા કરી માંગ

સુરત ખાતે સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.(સુમુલ ડેરી) કાર્યરત છે. જેમાં લાખો ખેડૂતો અને પશુપાલકો સભાસદો સભ્યપદ ધરાવે છે.પરંતુ સુરત જીલ્લા દૂધ ઉત્પાદક…

કોંગ્રેસ નેતા દર્શન નાયકની ફરિયાદ બાદ સુરતમાં લુંટ મચાવનાર નવરાત્રી આયોજકો પર મોટી કાર્યવાહી

Action on Garba organizers in Surat: ગરબાના આયોજનનું  મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવાનું હોવો જોઈએ. પરંતુ ગરબાના આયોજકો દ્વારા ગરબાની સંસ્કૃતિને જાળવવાની જગ્યાએ કોમર્શિયલ આયોજન…

સુરતના ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે શ્રી અષ્ટવિનાયક ગણપતિ દાદાના મંદિરની 13મી સાલગીરીનું ભવ્ય આયોજન

Celebration of Ashtavinayak Temple in Surat: સુરત જીલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા નજીક આવેલું ભટલાઈ ગામે શ્રી અષ્ટવિનાયક ગણપતિ દાદાના મંદિરની 13મી સાલગીરીનું ભવ્ય આયોજન કરવાંમાં…

ગુજરાતની પાવન ધરા પર આવેલ છે દેશનું સૌથી મોટું ગણેશજીનું મંદિર- સ્વંયભૂ મૂર્તિના દર્શન માટે લાગે છે ભક્તોની ભીડ

Siddhivinayak Temple: ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું છે આ સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે…

શ્રાવણ મહિનામાં વિનાયક ચતુર્થી પર બની રહ્યો છે શુભ સંયોગ, દરેક દુઃખ દૂર કરશે ગણપતિ બાપ્પા

vinayak chaturthi: સાવન મહિનામાં દરેક તિથિ અને તિથિ ખૂબ જ ખાસ હોય છે. એક યા બીજા તીજ-ઉત્સવ અને ઉપવાસ મનાવવામાં આવતા રહે છે. ગણપતિ બાપ્પાને…

મંદિરે દર્શનાર્થે ગયેલા વૃદ્ધ પર તૂટી પડી પડ્યું મધમાખીનું ઝુંડ, તડપી-તડપીને મળ્યું દર્દનાક મોત

ગુજરાત(Gujarat): હાલમાં જ એક વૃદ્ધ પર મધમાખીના ઝુંડે હુમલો કરતા એક વ્યક્તિનું તડપી તડપીને કરુણ મોત થયું છે. જો વાત કરવામાં આવે તો નવસારી(Navsari)માં વીરવાડી(Virwadi)…

મંગલવારના રોજ સિદ્ધિવિનાયક ગણપતિ બાપ્પા આ રાશિના જાતકો પર વરસાવશે રિદ્ધિ-સિદ્ધિ

મેષ રાશિ- પોઝિટિવ: દિવસની શરૂઆત સકારાત્મક રહેશે. તમે તમારા સન્માન અને આદર્શોને પૈસા કરતા વધારે મહત્વ આપશો. આપમેળે તમારું નસીબ ચમકશે. વિદ્યાર્થીઓ વિદ્નાનના ક્ષેત્રમાં રસ…

મંગળવારના રોજ સિદ્ધિવિનાયક ગણપતિ બાપ્પા આ રાશિના જાતકો પર વરસાવશે રિદ્ધિ-સિદ્ધિ

મેષ રાશી પોઝીટીવ: ધાર્મિક સંસ્થા અને સેવા સંબંધિત કાર્યોમાં વિશેષ વલણ રહેશે. અને બીજાની મદદ કરવાથી તમને માનસિક અને આધ્યાત્મિક શાંતિ પણ મળશે. કોઈપણ કાર્ય…

4 માર્ચને મંગળવારના રોજ સિદ્ધિવિનાયક ગણપતિ બાપ્પા આ રાશિના જાતકો પર વરસાવશે રિદ્ધિ-સિદ્ધિ

મેષ રાશી પોઝીટીવ: ધાર્મિક સંસ્થા અને સેવા સંબંધિત કાર્યોમાં વિશેષ વલણ રહેશે. અને બીજાની મદદ કરવાથી તમને માનસિક અને આધ્યાત્મિક શાંતિ પણ મળશે. કોઈપણ કાર્ય…