ફરી એકવાર અરવિંદ કેજરીવાલે કરી મોટી ભવિષ્યવાણી- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મહત્વનું છે કે, બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે તો બીજા…

View More ફરી એકવાર અરવિંદ કેજરીવાલે કરી મોટી ભવિષ્યવાણી- જાણો શું કહ્યું?

અટકળોનો આવ્યો અંત! ચુંટણી પહેલા જ ભાજપના આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022) પહેલા ભાજપ(BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ(Jay Narayan Vyas) કોંગ્રેસ(Congress)માં…

View More અટકળોનો આવ્યો અંત! ચુંટણી પહેલા જ ભાજપના આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ મુશ્કેલીમાં ફસાયા, આ કારણોસર ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) પૂર્વ બેઠક કોંગ્રેસ(Congress)ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru)ની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. જાહેર સભામા વિવાદીત નિવેદનને લઈ ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.…

View More કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ મુશ્કેલીમાં ફસાયા, આ કારણોસર ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

હરિયાણા પંચાયત ચૂંટણીના પરિણામોમાં ભાજપે એક સાથે આટલી બેઠક ગુમાવી- તો AAPએ મારી બાજી

ભારતીય જનતા પાર્ટી(BJP), આમ આદમી પાર્ટી(AAP) અને ઇન્ડિયન નેશનલ લોક દળ(INLD) ના ઉમેદવારોએ રાજ્યમાં ઘણી જિલ્લા પરિષદ બેઠકો જીતી લીધાં સાથે હરિયાણા પંચાયત ચૂંટણી(Haryana Panchayat…

View More હરિયાણા પંચાયત ચૂંટણીના પરિણામોમાં ભાજપે એક સાથે આટલી બેઠક ગુમાવી- તો AAPએ મારી બાજી

અકસ્માત: ત્રણ બાળકો પર ટ્રેન ફરી વળતા તમામના દર્દનાક મોત- જાણો ક્યાં બની ધ્રુજાવી દેતી ઘટના

પંજાબ(Punjab)ના કિરતપુર(Kiratpur) સાહિબ પાસે રવિવારે ટ્રેનની અડફેટે(train accident) ત્રણ બાળકોના મોત થયા હતા. જ્યારે એક બાળકને ઈજા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બાળકો…

View More અકસ્માત: ત્રણ બાળકો પર ટ્રેન ફરી વળતા તમામના દર્દનાક મોત- જાણો ક્યાં બની ધ્રુજાવી દેતી ઘટના

અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી વચ્ચે AAPમાં ભડકો, ભાજપે આ બેઠકના ઉમેદવારનો પાડ્યો ખેલ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી(AAP)ને મોટો ઝટકો લાગ્યો હોય તે પ્રકારના…

View More અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી વચ્ચે AAPમાં ભડકો, ભાજપે આ બેઠકના ઉમેદવારનો પાડ્યો ખેલ

28 નવેમ્બર 2022, આજનું રાશિફળ: આ રાશિના લોકોને મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા

મેષ: આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. ભવિષ્યમાં લીધેલા નિર્ણય પર તમને પસ્તાવો થશે, જેના પછી તમે પરેશાન થશો. જો તમે બાળકોના ભવિષ્ય સાથે સંબંધિત…

View More 28 નવેમ્બર 2022, આજનું રાશિફળ: આ રાશિના લોકોને મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા

અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી- કહ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આટલી સીટ આવશે

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં…

View More અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી- કહ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આટલી સીટ આવશે

કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર સભામાં લગાવ્યા અલ્લાહુ અકબરના નારા- કારણ છે અત્યંત ચોંકાવનારુ

ગુજરાત(Gujarat): રાજકોટ પૂર્વમાં કોગ્રેસ(Congress)ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru)એ ચોંકાવનારુ નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી અનુસાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક સભામાં આપવામાં…

View More કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર સભામાં લગાવ્યા અલ્લાહુ અકબરના નારા- કારણ છે અત્યંત ચોંકાવનારુ

અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે, હીરા નગરીમાં કરશે આ મોટું કામ- ભાજપના ગઢને તોડવા રચી રણનીતિ

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં…

View More અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે, હીરા નગરીમાં કરશે આ મોટું કામ- ભાજપના ગઢને તોડવા રચી રણનીતિ
સી આર પાટીલ અને મનસુખ માંડવીયાના જૂથવાદથી વિખાયેલા Surat ને ભેગુ કરવા PM Modi ને આવવું પડ્યું

PM Modi એ શા માટે Surat આવવું પડ્યું? સી આર પાટીલ સામે પડેલા આ નેતા પણ ભરોસા પર ખરા ન ઉતર્યા

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા સુરતમાં Surat આવીને નારાજ થયેલા પાટીદાર આગેવાનો અને પાટીદાર સમાજને ફરી પાછો આમ આદમી પાર્ટી…

View More PM Modi એ શા માટે Surat આવવું પડ્યું? સી આર પાટીલ સામે પડેલા આ નેતા પણ ભરોસા પર ખરા ન ઉતર્યા

એક સમયે ટેમ્પો ચલાવ્યો, 12 પાસ કરવામાં પણ ભગવાન દેખાઈ ગયા- આજે એ જ વ્યક્તિ પર બનશે ફિલ્મ

ન કાશ્મીર જેવી ક્લાસિક અને કલ્ટ ફિલ્મો બનાવનાર વિધુ IAS ઓફિસર મનોજ કુમાર શર્મા (Manoj Kumar Sharma)ની વાસ્તવિક જીવન કહાનીથી પ્રેરિત ફિલ્મ બનાવવા જઈ રહી…

View More એક સમયે ટેમ્પો ચલાવ્યો, 12 પાસ કરવામાં પણ ભગવાન દેખાઈ ગયા- આજે એ જ વ્યક્તિ પર બનશે ફિલ્મ