નક્સલીઓ બેફામ: ભાજપનું કાર્યાલય IED બ્લાસ્ટથી ફૂંકી માર્યું

લોકસભા ચૂંટણી 2019 પહેલા જ ઝારખંડના પલામૂમાં નક્સલીઓએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યલાયને બોમ્બથી ઉડાવી દીધું હતું. નક્સલીઓએ ભાજપ કાર્યાલય પાસે ફાયરિંગ પણ કર્યું હતું.…

નક્સલી હુમલામાં શહિદ થયેલા 16 જવાનોને શોકાંજલિ આપવાને બદલે ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડ્યા…

થોડાજ કલાક પહેલા મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ કરેલા IED વિસ્ફોટમાં ૧૬ જવાનો શહીદ થયા હતા. આ કમકમાટીભરી ઘટનાને પગલે દેશમાં ફરી એક વાર શોકનું મોજું છવાયું…

તેજ બહાદુર યાદવ PM સામે ચૂંટણી ન લડી શકે તે માટે ભાજપે કર્યું કાવતરું: સમાજવાદી પાર્ટી

લોકસભા સીટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે સમાજ વાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર બીએસએફના બરખાસ્ત થયેલા જવાન તેજ બહાદુર યાદવ નું નામાંકન પત્ર રદ…

…તો રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખની હકાલપટ્ટી નક્કી?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે સચિવાલયમાં અને રાજકીય વર્તુળોમાં સરકાર અને સંગઠનને લઈને વિવિધ અટકળો અને ચર્ચા થઈ રહી છે. આધારભૂત સૂત્રો જણાવે…

VIDEO: ભાજપના પૂર્વ મુખ્યમંત્રીનો SWAG: “અપના ટાઈમ આએગા” સ્ટાઈલમાં કલેક્ટરને આપી ધમકી

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણ એક ચૂંટણીસભા દરમિયાન કલેક્ટરને ધમકી આપી બેઠાં. શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરને છિંદવાડાના ઉમરેઠમાં ઉતરવાની મંજૂરી આપવામાં ન…

સટ્ટાબજારમાંથી આવ્યા ભાજપ-કોંગ્રેસ બન્ને માટે ખરાબ સમાચાર

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાંગઈકાલે મતદાન પૂરું થયા પછી ૨૬ બેઠકો પૈકી ભાજપને 16 થી 19 બેઠકો મળે તેવું બુકીઓએ ગણિત માંડયું છે. જયારે કોંગ્રેસની સાત…

ભાજપ ઉમેદવાર એ જાહેર સભામાં કહ્યું: જો કોઈ વોટ ન આપે તો તેની જગ્યાએ તમે બોગસ વોટીંગ કરજો

ઉત્તર પ્રદેશના બદાયુ માં ભાજપના લોકસભા ઉમેદવાર સંઘમિત્રા મૌર્યનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ તેમના સમર્થકોને કથિત રીતે બોગસ વોટીંગ કરવાની પ્રેરણા આપી…

ભાજપ સરકાર લાલુને ઝેર આપીને મારવા માંગે છે : રાબડી દેવી નો આરોપ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવની પત્ની રાબડી દેવીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાબડી દેવીએ શનિવારે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીની…

ભાજપના ગુજરાત ના ધારાસભ્ય એ રાહુલ ગાંધીની ગલુડિયા સાથે સરખામણી કરી

ચૂંટણીપંચના ખૂબ જ કડક નિયમો હોવા છતાં રાજનેતાઓ દ્વારા વિવાદિત બયાન નો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. શનિવારે ગુજરાતના ભાજપ સરકારના એક મંત્રી એ કોંગ્રેસ…