દિલ્હીથી આવેલા કેન્દ્રીય મંત્રીને લાગ્યો આમ આદમી પાર્ટીનો સામે હારવાનો ડર- જુઓ વાઇરલ વિડિયો

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Assembly elections) ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે આવામાં સુરત(Surat) શહેરમાં આમ આદમી પાર્ટી(AAP)ના વધતા પ્રભાવને કારણે ભારતીય જનતા પાર્ટી(BJP)એ કેન્દ્રીય…

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અડધી પીચે બેટિંગ: કેજરીવાલ અને AAPના ગુજરાતીઓ છોતરા કાઢી નાખશે

દિલ્હી સરકાર (Delhi government) ના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ (Rajendra Pal Gautam) નો એક ધર્માંતરણને લગતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ‘હિન્દુ…

ક્યા સંત એ કહ્યું આમ આદમી પાર્ટીનો બહિષ્કાર કરો, તે હિંદુ અને દેશ વિરોધી છે

દિલ્હીની અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ(Rajendra Pal Gautam)નો હિંદુ દેવી-દેવતાઓનો બહિષ્કાર કરવાનો વીડિયો વાયરલ(Viral video) થયા બાદ હોબાળો મચી ગયો છે. લાંબા…

દિવાળીના ફટાકડા ભલે લીધા હોય, પણ ફોડી નહિ શકો! સુપ્રીમ કોર્ટે આદેશ કરતા જાણો શું કહ્યું? 

જો તમે દિવાળી(Diwali 2022) પર ફટાકડા ફોડવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી(Delhi) અને…

ઈસુદાન ગઢવીએ ગુજરાતના તમામ પાટીદાર આગેવાનોને એક થઇ જાણો શું કરવા માટે કહ્યું?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ભાજપ એક એક વિડિયો શોધી રહી છે આજે એક વિડીયો…

અરવિંદ કેજરીવાલના બે સવાલથી સતા પક્ષની ઊંઘ થઇ હરામ- શું BJP આપી શકશે આ સવાલોના જવાબ?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) કાલે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા…

કેજરીવાલ સરકારના મંત્રીએ આપ્યું રાજીનામું, લેટર બોમ્બથી થયો મોટો ઘટસ્ફોટ- વાંચો અહીંયા

દિલ્હી સરકાર(Delhi Govt)ના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે(Rajendra Pal Gauta) રાજીનામું આપી દીધું છે. તે હાલમાં જ દેવી-દેવતાઓ પરના પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા, જેના…

અરવિંદ કેજરીવાલના ‘કંસની ઓલાદ’ વાળા નિવેદન પર હર્ષ સંઘવીનો જડબાતોડ જવાબ- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ…

ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને કેટલો ફાયદો? ઈતિહાસની 5 પદયાત્રા જેણે બદલી રાજકીય પવનની દિશા

કોંગ્રેસે ભારત જોડો યાત્રા એવા સમયે શરૂ કરી છે કે પાર્ટી સામે ધણા પડકારો ઉભા છે. પાર્ટીની આવી ખરાબ હાલત પ્રથમવાર નથી થઈ આગળ કેટલીય…

અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને સી.આર પાટીલનું મોટું નિવેદન- ‘કોઈ હુમલો થયો નથી, માત્ર નાટક છે’

ગુજરાત(Gujarat): શનિવારના રોજ નવસારી(Navsari)ના ખેરગામ(Khergam) વિસ્તારમાં કોંગ્રેસ(Congress)ના ધારાસભ્ય અનંત પટેલ(Anant Patel) પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલ પર હુમલો થયા…

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને સી.આર પાટીલનું મોટું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

ગઈકાલે મોડી સાંજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel MLA) પર હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે…

ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલના એક ટ્વીટથી રાજકારણમાં મચ્યો ખળભળાટ- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી 2022(Assembly Elections 2022) નજીક આવતાની સાથે જ ઘણા ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે આવનાર ચૂંટણીમાં ત્રીજા પક્ષની એન્ટ્રી પછી પડતર કામોના ખાતમુહૂર્ત…