ભાજપ બહુમતીથી જીતશે, આ ભવિષ્યવાણી કરનાર જ્યોતિશીએ ફરી કરી એક ચોંકાવનારી ભવિષ્યવાણી…
૨૮ એપ્રિલે મધ્યપ્રદેશના વિક્રમ વિશ્વ વિદ્યાલયના જ્યોતિષ વિભાગના પ્રોફેસર રાજેશ્વર શાસ્ત્રીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે પોતાની જ્યોતિષ ગણના આધારે…