દિલ્લીમાં ગઈકાલે લાગેલી આગ હજી સુધી સંપૂર્ણપણે કાબુમાં નથી આવી, મૃતકોના પરિજનો માટે 10-10 લાખ રૂપિયાનું વળતર
દીલ્હીમાં રવિવારની વહેલી સવાર અનેક જીંદગી માટે મોત બનીને આવી ગઇ હતી. અતિ ગીચ અનાજ મંડી વિસ્તારમાં ચાર માળની ગેરકાયદેસર બંધાયેલી એક ઇમારતમાં રવિવારે આગ…