કચ્ચાથીવુ ટાપુ શ્રીલંકાને આપવાના RTI ના 2015 અને 2024ના જવાબ અલગ કેમ? ભાજપ નેતાને કેન્દ્રે માત્ર ચાર દિવસમાં આપી દીધી માહિતી
દેશભરમાં ચૂંટણીનો માહોલ છે અને રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને ભાજપ કોંગ્રેસ આમને સામને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. ત્યારે ગતરોજ વીદેશ મંત્રી એસ જયશંકર દ્વારા…