ભાજપ રૂપી ગંગામાં નહાતાની સાથે જ અજીત પવારને ક્લિનચીટ,એક સાથે 9 કેસો થયા બંધ

ભાજપની સાથે આવતાં જ અજીત પવારને રાહત મળી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારને એસીબીએ ક્લીનચીટ આપી છે. 9 મામલાઓમાં અજીત પવાર વિરૂદ્ધ એસીબીને…

મહારાષ્ટ્રમાં ભાજપનું ‘બ્રહ્માસ્ત્ર’ તૈયાર,અગાઉ પણ આ રાજ્યમાં સત્તા પલટો કરી ચુક્યું છે ભાજપ

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ભાજપને બહુમત સિદ્ધ કરવા પૂર્વે ‘ઓપરેશન લોટસ’ શરૂકરવાની માહિતી મળી છે. એમાં જવાબદારી પક્ષપલ્ટો કરીને આવેલા વિધાનસભ્યોને સોંપવામાં આવી છે. એવી…

ભાજપે આતંકવાદને પ્રોત્સાહન આપતી કંપની પાસેથી ચૂંટણી ફંડ લીધું

આતંકવાદીઓને ફંડિંગ કરતી કંપની પાસેથી જ ચૂંટણી ફંડ લઈને આતંકવાદ ખતમ કરવાની બોગસ નીતિ ને ભાજપ પોતાની આતંકવાદ વિરોધી નીતિ ગણાવે છે. ખરેખર ભારતીય જનતા…

ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કૈલાશચંદ્ર જોશીનું અવસાન

ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કૈલાશચંદ્ર જોશીનું નિધન થયું છે. જોશી મધ્યપ્રદેશના પહેલા બિન-કોંગ્રેસ મુખ્યમંત્રી છે. તેઓ 1977 માં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન…

શું અંબાણી-અદાણીને નોટબંધીની પહેલેથી જ જાણ હતી? ભાજપા ધારાસભ્ય એ કર્યો ખુલાસો

રાજસ્થાનમાં આવેલ કોટા શહેર ના ભાજપા ધારાસભ્ય ભવાની સિંઘ રાવત દ્વારા કહેવામાં આવ્યું છે કે અંબાણી-અદાણીને 500 અને 1000 ની નોટ બંધ થવાની અગાઉથી જ…

ભત્રીજાઓના દમ પર ભાજપ હરિયાણામાં અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકી

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર વિપક્ષી નેતાઓ ના ભત્રીજાઓની મદદ દ્વારા સરકાર બનાવી શકી છે. હરિયાણામાં અભય ચૌટાલાના ભત્રીજા દુષ્યંત ચૌટાલા અને મહારાષ્ટ્રમાં શરદ પવારના…

અમિત શાહને અમથા કોઈ નથી કહેતું ભાજપનો ચાણક્ય ! છેલ્લા 24 કલાકમાં રચ્યો હતો આ ખેલ

મહારાષ્ટ્રની સરકારમાં એક મોટો પલટો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર ભાજપે એન.સી.પી. નેતા અજીત પવારનો સાથ મેળવીને સરકાર રચાવી છે. ફરી એક વખત દેવેન્દ્ર ફડનવીસે…

આવતી 25 તારીખે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનું ષડયંત્ર, ધાનાણી-ચાવડા આ કામ માટે પહોચ્યા દિલ્હી

કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવાની દિશામાં વિચારણા ચાલુ કરી છે અને ગુજરાત પ્રદેશનુ નવુ માળખુ રચવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી…

દિલ્હીમાં લાગ્યા ભાજપ સાંસદ ગૌતમ ગંભીરના ગુમ થયાના પોસ્ટર :ચુંટણી બાદ ગાયબ

પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ના ઈન્દોરમાં જલેબી ખાવાથી શરૂ થયેલો વિવાદ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. હાલમાં જ ગંભીરના ITO…

મહારાષ્ટ્ર બાદ કોંગ્રેસની હવે ગુજરાત પર નજર, બધી બાજુથી ઘેરીને ખદેડશે ભાજપને એવી રણનીતિ

ભાજપે 2014 ખુબ સારી રીતે સરકાર બનાવી હતી. આખું ભારત મોદીનો જયજયકાર કરી રહ્યું હતું. પણ તેના કામોથી દરેક રાજ્ય માંથી ધીમે ધીમે વળતા પાણી…

કોંગ્રેસના જ સરદાર થી ભાજપને પ્રેમ તો નહેરુ થી કેમ નફરત ?

કેન્દ્રમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી જ જાણે દેશની દરેક સમસ્યાઓનું કારણ પંડિત નહેરુ બની ગયા છે. એટલું જ નહીં, કેન્દ્રની ભાજપ સરકારે…