રાજકારણમાં મચ્યો હડકંપ: ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ બીજા જ દિવસે કેપ્ટન અમરિંદરનું સૌથી મોટું એલાન

રાજકારણ(Politics): પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે(Capt. Amarinder Singh) સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ(BJP)માં નથી જઈ રહ્યા પરંતુ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ કોંગ્રેસ(Congress)માં પણ…

Trishul News Gujarati News રાજકારણમાં મચ્યો હડકંપ: ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ બીજા જ દિવસે કેપ્ટન અમરિંદરનું સૌથી મોટું એલાન

રાજકારણમાં ખળભળાટ: કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી આજે અમિત શાહ સાથે કરશે મુલાકાત- ભાજપમાં જોડાઈ તેવી શક્યતા

પંજાબ(Punjab)માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ(Captain Amarinder Singh) આજે એટલે કે 28 સપ્ટેમ્બર દિલ્હી પહોંચી રહ્યા છે. અમરિંદર સિંહ પહેલા…

Trishul News Gujarati News રાજકારણમાં ખળભળાટ: કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી આજે અમિત શાહ સાથે કરશે મુલાકાત- ભાજપમાં જોડાઈ તેવી શક્યતા

ભુપેન્દ્ર દાદા પહોંચ્યા દિલ્હી: PM મોદીથી લઈને અનેક મહાનુભાવો સાથે કરી મુલાકાત અને ભેટમાં આપી…

ગુજરાત: ભુતપૂર્વ CM વિજય રૂપાણી (Vijay rupani) નાં રાજીનામાં બાદ નવા CM (New Chief minister) તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel) ઉર્ફે દાદાની વરણી થઈ છે…

Trishul News Gujarati News ભુપેન્દ્ર દાદા પહોંચ્યા દિલ્હી: PM મોદીથી લઈને અનેક મહાનુભાવો સાથે કરી મુલાકાત અને ભેટમાં આપી…

ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે લેશે શપથ, આ દિગ્ગજ નેતાઓની રહેશે ઉપસ્થિતિ

રાજકારણ(Politics): ગુજરાત(Gujarat)માં નવા મુખ્યમંત્રી(CM) તરીકે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)નું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આનંદીબેન બાદ હવે ફરીથી ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીનાં હાથમાં પાવર આપવામાં આવ્યો…

Trishul News Gujarati News ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે લેશે શપથ, આ દિગ્ગજ નેતાઓની રહેશે ઉપસ્થિતિ

TMC નેતા અભિષેક બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહને ફેક્યો ખુલ્લો પડકાર: કહ્યું કે માત્ર દોઢ વર્ષમાં કરશું એવું કે…

TMC સાંસદ અભિષેક બેનર્જીએ મોદી સરકારને પડકાર ફેંકતા કહ્યું કે તેઓ અમને ED અને CBI થી ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમે તેમનાથી ડરવાના…

Trishul News Gujarati News TMC નેતા અભિષેક બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહને ફેક્યો ખુલ્લો પડકાર: કહ્યું કે માત્ર દોઢ વર્ષમાં કરશું એવું કે…

મોટા સમાચાર: PM મોદીના હસ્તે આવતી કાલે ગીર સોમનાથમાં થવા જઈ રહ્યું છે આ મોટું કામ- જાણો અહિયાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આવતીકાલે 20 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિર સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા…

Trishul News Gujarati News મોટા સમાચાર: PM મોદીના હસ્તે આવતી કાલે ગીર સોમનાથમાં થવા જઈ રહ્યું છે આ મોટું કામ- જાણો અહિયાં

એક જ રૂમમાં એકઠા થયા PM મોદી, અમિત શાહ અને સોનિયા ગાંધી, જોવા જેવી છે આ અદ્ભુત ક્ષણ- જુઓ વિડીઓ

રાજ્યસભાની કાર્યવાહી બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી કારણ કે વિપક્ષી દળોએ વિવિધ મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે ચેરમેન એમ વેંકૈયા…

Trishul News Gujarati News એક જ રૂમમાં એકઠા થયા PM મોદી, અમિત શાહ અને સોનિયા ગાંધી, જોવા જેવી છે આ અદ્ભુત ક્ષણ- જુઓ વિડીઓ

મિશન 2022: ગૃહમંત્રી અમિતશાહ દિલ્હી જવા રવાના, પીએમ મોદી પણ આ તારીખે આવશે ગુજરાત, કરશે આ ખાસ કામ

કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાંસદ અમિત શાહ પોતાના મતવિસ્તારના ત્રણ દિવસના પ્રવાસ બાદ મંગળવારના રોજ સવારે નવી દિલ્હી જવા રવાના થયા છે.…

Trishul News Gujarati News મિશન 2022: ગૃહમંત્રી અમિતશાહ દિલ્હી જવા રવાના, પીએમ મોદી પણ આ તારીખે આવશે ગુજરાત, કરશે આ ખાસ કામ

છ મહીના પછી ભેગા થયા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર.પાટીલ- થઇ શકે છે મહત્વની ચર્ચા

ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપ સંગઠન જોડાયેલું રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના બંગલે ભાજપ પક્ષના પ્રમુખ સીઆર પાટીલને મળ્યા હતા. આ ચર્ચા બંધ…

Trishul News Gujarati News છ મહીના પછી ભેગા થયા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર.પાટીલ- થઇ શકે છે મહત્વની ચર્ચા

અમરનાથની યાત્રા આ વર્ષે યોજાશે કે નહિ? આવ્યા મોટા સમાચાર- જાણો જલ્દી…

કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે. ગયા વર્ષે પણ અમરનાથ યાત્રા કોરોનાના સંક્રમણને કારણે રદ કરવામાં આવી…

Trishul News Gujarati News અમરનાથની યાત્રા આ વર્ષે યોજાશે કે નહિ? આવ્યા મોટા સમાચાર- જાણો જલ્દી…

વસુંધરા રાજે હવે અશોક ગહેલોતને આવી રીતે કરશે મદદ અને અમિત શાહને શીખવશે રાજનીતિ

રાજસ્થાનમાં રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે પૂર્વ સીએમ વસુંધરા રાજે ને શનિવારે દિલ્હીમાં સિનિયર જનતા રાજનાથ સિંહ સાથેની મુલાકાતે રાજકીય ગરમાવો ઉભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે…

Trishul News Gujarati News વસુંધરા રાજે હવે અશોક ગહેલોતને આવી રીતે કરશે મદદ અને અમિત શાહને શીખવશે રાજનીતિ

ભારતના આ સ્થાને આવ્યો 5.0 થી વધુની તીવ્રતાના બે ભૂકંપ- PM મોદી અને અમિત શાહે આપી મદદની ખાતરી

મિઝોરમમાં 12 કલાકમાં જ બે ભૂકંપના આંચકા આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું છે. સદનસીબે, હજી સુધી કોઈ…

Trishul News Gujarati News ભારતના આ સ્થાને આવ્યો 5.0 થી વધુની તીવ્રતાના બે ભૂકંપ- PM મોદી અને અમિત શાહે આપી મદદની ખાતરી