નવા વર્ષ પર PM મોદીની મોટી ભેટ- આ તારીખે ખેડૂતોને ટ્રાન્સફર કરશે 20 હજાર કરોડ રુપિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) 1 જાન્યુઆરીએ નવા વર્ષની શરૂઆત સાથે ખેડૂતોને ભેટ આપવા જઈ રહ્યા છે. સરકારે PM કિસાન સન્માન નિધિ(PM Kisan Sanman Nidhi)ના દસમા…

Trishul News Gujarati News નવા વર્ષ પર PM મોદીની મોટી ભેટ- આ તારીખે ખેડૂતોને ટ્રાન્સફર કરશે 20 હજાર કરોડ રુપિયા

ભારતનું આ રાજ્ય વર્ષમાં બે વખત ઉજવે છે સ્વતંત્રતા દિવસ- કારણ છે ચોંકાવનારૂ

તાજેતરમાં જ ગોવા(Goa)ની આઝાદી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ એક સંબોધનમાં કહ્યું હતું કે, જો સરદાર વલ્લભ પટેલ(Sardar Vallabh Patel) જીવતા હોત તો દેશનો આ…

Trishul News Gujarati News ભારતનું આ રાજ્ય વર્ષમાં બે વખત ઉજવે છે સ્વતંત્રતા દિવસ- કારણ છે ચોંકાવનારૂ

મહિલાઓને કેન્દ્ર સરકારની મોટી ભેટ- સરકાર ફ્રીમાં આપશે 5000 રૂપિયાની આ સુવિધા

કેન્દ્રની નરેન્દ્ર મોદી(Narendra Modi) સરકાર આજથી ગામડામાં રહેતી મહિલાઓ માટે એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે. જે અંતર્ગત હવે જરૂર પડ્યે ગ્રામીણ મહિલાઓ(Rural…

Trishul News Gujarati News મહિલાઓને કેન્દ્ર સરકારની મોટી ભેટ- સરકાર ફ્રીમાં આપશે 5000 રૂપિયાની આ સુવિધા

PM મોદીના ફોટાએ સોશિયલ મીડિયા કર્યું ગાંડુ- એવું તો શું થયું કે, પ્રધાનમંત્રી આ મહિલાના પગે પડ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) 13 અને 14 ડિસેમ્બરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી(Varanasi)માં હતા. આ દરમિયાન પીએમ મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોર(Kashi Vishwanath…

Trishul News Gujarati News PM મોદીના ફોટાએ સોશિયલ મીડિયા કર્યું ગાંડુ- એવું તો શું થયું કે, પ્રધાનમંત્રી આ મહિલાના પગે પડ્યા

કાશીની ગલીઓમાંથી જઈ રહેલ PM મોદીના કાફલાને અચનાક જ રોકવામાં આવ્યો અને પછી…- વિડીયોમાં જુઓ શું થયું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) કાશી(Kashi)માં આજે પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોર(Kashi Vishwanath Corridor)નું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા. જેમાં સૌ પ્રથમ પીએમ…

Trishul News Gujarati News કાશીની ગલીઓમાંથી જઈ રહેલ PM મોદીના કાફલાને અચનાક જ રોકવામાં આવ્યો અને પછી…- વિડીયોમાં જુઓ શું થયું 

PM મોદીના હસ્તે કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું લોકાર્પણ- જાણી લો 600 વર્ષ જૂનો ઈતિહાસ અને મહત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે તેમના સંસદીય ક્ષેત્રમાં કાશી વિશ્વનાથ ધામ કોરિડોર(Kashi Vishwanath Dham Corridor)નું ઉદ્ઘાટન કરવાના છે. આ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ…

Trishul News Gujarati News PM મોદીના હસ્તે કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું લોકાર્પણ- જાણી લો 600 વર્ષ જૂનો ઈતિહાસ અને મહત્વ

PM મોદીએ મન કી બાતમાં એવું તો શું કહી દીધું કે, ચારેબાજુ થવા લાગી વાહવાહી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ આજે ​​(રવિવારે) પોતાના કાર્યક્રમ મન કી બાત (Mann Ki Baat) દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. આજે મન કી બાતની 83મી આવૃત્તિ પ્રસારિત થઈ.…

Trishul News Gujarati News PM મોદીએ મન કી બાતમાં એવું તો શું કહી દીધું કે, ચારેબાજુ થવા લાગી વાહવાહી

BREAKING NEWS: PM મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટનો કર્યો શિલાન્યાસ- જણાવ્યો આ માસ્ટરપ્લાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ગૌતમ બુદ્ધ નગર સ્થિત જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ(Noida International Airport)નું ટુંક સમયમાં જ લોકાર્પણ(Dedication) કર્યું. આ પ્રસંગે જનસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે…

Trishul News Gujarati News BREAKING NEWS: PM મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટનો કર્યો શિલાન્યાસ- જણાવ્યો આ માસ્ટરપ્લાન

PM મોદીની અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય, કેબિનેટે કૃષિ કાયદાને હટાવવાની આપી મંજૂરી- હવે સંસદમાં જશે બીલ

બુધવારે એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે(Union Cabinet) મોટો નિર્ણય(Big decision) લીધો હતો અને સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર,…

Trishul News Gujarati News PM મોદીની અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય, કેબિનેટે કૃષિ કાયદાને હટાવવાની આપી મંજૂરી- હવે સંસદમાં જશે બીલ

PM મોદીના કાર્યક્રમમાં તંત્ર દ્વારા લાદવામાં આવ્યા કડક નિયમો- જાણીને આંખો પહોળી થઇ જશે

એશિયાના સૌથી મોટા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ(Noida International Airport)નો શિલાન્યાસ 25 નવેમ્બરે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(Yogi Adityanath) જેવર ખાતે રૂ.…

Trishul News Gujarati News PM મોદીના કાર્યક્રમમાં તંત્ર દ્વારા લાદવામાં આવ્યા કડક નિયમો- જાણીને આંખો પહોળી થઇ જશે

સરકારનું ટેન્શન વધશે! આ તારીખે ફરી દિલ્હી બોર્ડર પર એકઠા થશે દેશના ખેડૂતો- નવા જૂની થવાના એંધાણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા(Agricultural laws)ઓ રદ કરવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી, સંયુક્ત કિસાન મોરચા (SKM) એ શનિવારે જણાવ્યું હતું…

Trishul News Gujarati News સરકારનું ટેન્શન વધશે! આ તારીખે ફરી દિલ્હી બોર્ડર પર એકઠા થશે દેશના ખેડૂતો- નવા જૂની થવાના એંધાણ

મોદી સરકારે કૃષિ કાયદા પાછા તો ખેંચ્યા પરંતુ રાકેશ ટિકૈત પાછુ નવું લાવ્યા- કહ્યું કે, આ છ વાતો ન માનો ત્યાં સુધી અમે હટવાના નથી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ભલે એક વર્ષ પહેલાં લાવવામાં આવેલા ત્રણેય કેન્દ્રીય કૃષિ કાયદાઓ(Agricultural laws)ને મોટા હૃદયથી રદ્દ કરવાની જાહેરાત કરી હોય, પરંતુ દિલ્હી-એનસીઆરની…

Trishul News Gujarati News મોદી સરકારે કૃષિ કાયદા પાછા તો ખેંચ્યા પરંતુ રાકેશ ટિકૈત પાછુ નવું લાવ્યા- કહ્યું કે, આ છ વાતો ન માનો ત્યાં સુધી અમે હટવાના નથી