ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવેદન પર ટ્વીટરના માધ્યમ થી પ્રતિક્રિયા આપતા કહ્યું…
Trishul News Gujarati News ‘રેવડી’ વેચવી કોને કહેવાય? ઈસુદાન ગઢવીએ PM મોદીને આપ્યો જડબાતોડ જવાબarvind kejriwal
રાત દિવસ દોડતા AAPના કાર્યકરો કેજરીવાલ સાથે ફોટો ન પડાવી શક્યા: પહેલા રડ્યા, હવે વિરોધે ચડ્યા કે “નેતાના સગાઓ સાથે ફોટો પડાવવા ટાઈમ છે, અમારા માટે નથી”
સુરત(Surat): દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ગઈકાલે સુરતની મુલાકાતે હતા. સુરતની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે વીજળી સંવાદ કાર્યક્રમમાં હાજરી આપીને…
Trishul News Gujarati News રાત દિવસ દોડતા AAPના કાર્યકરો કેજરીવાલ સાથે ફોટો ન પડાવી શક્યા: પહેલા રડ્યા, હવે વિરોધે ચડ્યા કે “નેતાના સગાઓ સાથે ફોટો પડાવવા ટાઈમ છે, અમારા માટે નથી”અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે- ગુજરાતની જનતા માટે કરી શકે છે મોટી જાહેરાત- જાણો શું છે કાર્યક્રમ?
ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) યોજાવા જઈ રહી છે. તેમ-તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણીના પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે…
Trishul News Gujarati News અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે- ગુજરાતની જનતા માટે કરી શકે છે મોટી જાહેરાત- જાણો શું છે કાર્યક્રમ?ગૌશાળા ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે, જેના કારણે 20 ગાયોનાં થયા મોત: AAP નેતા ઇસુદાન ગઢવી
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયો ના માધ્યમથી એક દુઃખદ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમદાવાદ…
Trishul News Gujarati News ગૌશાળા ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે, જેના કારણે 20 ગાયોનાં થયા મોત: AAP નેતા ઇસુદાન ગઢવી21 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ – ગુજરાતની જનતાને આપશે પહેલી ગેરંટી
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 21મી જુલાઈના…
Trishul News Gujarati News 21 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ – ગુજરાતની જનતાને આપશે પહેલી ગેરંટીગુજરાતભરમાં PM મોદીના રેવડી નિવેદન પર AAPનું વિરોધ પ્રદર્શન – જુઓ આપ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો
ગુજરાત(GUJARAT): PM મોદી એ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી કામગીરી ને મજાક ઉડાવતા કહ્યું કે, દેશમાં કેટલાક લોકો જનતાને મફતની સેવાના નામે રેવડિયો…
Trishul News Gujarati News ગુજરાતભરમાં PM મોદીના રેવડી નિવેદન પર AAPનું વિરોધ પ્રદર્શન – જુઓ આપ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યોવડાપ્રધાનની ખોટી નીતિઓને કારણે દેશ આજે આર્થિક સંકટમાં ડૂબી રહ્યો છે: ઇસુદાન ગઢવી
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Yesudaan Gadhvi) એ એક વીડિયોના માધ્યમથી વડાપ્રધાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં…
Trishul News Gujarati News વડાપ્રધાનની ખોટી નીતિઓને કારણે દેશ આજે આર્થિક સંકટમાં ડૂબી રહ્યો છે: ઇસુદાન ગઢવીનબળો રૂપિયો દર્શાવે છે કે, ભાજપ સરકાર આર્થિક મોરચે સતત નિષ્ફળ રહી છેઃ ઇસુદાન ગઢવી
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ડોલરની સામે રૂપિયાની કિંમત ઘટવા પર વાત કરતા કહ્યું કે, હવે $1 ની કિંમત લગભગ…
Trishul News Gujarati News નબળો રૂપિયો દર્શાવે છે કે, ભાજપ સરકાર આર્થિક મોરચે સતત નિષ્ફળ રહી છેઃ ઇસુદાન ગઢવીAAP ના નેતાઓએ ઘૂંટણસમા પાણીમાં વલસાડ અને નવસારીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું કર્યું વિતરણ
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના રીસાલા ચોક ખાતે “જનસંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ…
Trishul News Gujarati News AAP ના નેતાઓએ ઘૂંટણસમા પાણીમાં વલસાડ અને નવસારીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું કર્યું વિતરણમોટા સમાચાર: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આ ઉમેદવારના પક્ષમાં કરશે મતદાન
આમ આદમી પાર્ટી(AAP)એ નિર્ણય લીધો છે કે તે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election)માં વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હા(Yashwant Sinha)ને સમર્થન આપશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય…
Trishul News Gujarati News મોટા સમાચાર: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આ ઉમેદવારના પક્ષમાં કરશે મતદાન‘વડોદરામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે’ – AAP
વડોદરા(Vadodara): AAP દ્વારા ફરી એક વાર પ્રિમોન્સુન કામગીરી અંગે ભાજપ સરકારને ઘેરવામાં આવી છે. હાલમાં દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સરકારે…
Trishul News Gujarati News ‘વડોદરામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે’ – AAPભાજપ જનતાના પૈસા લૂંટીને ખૂબ જ અમીર પાર્ટી બની ગઈ છે અને એ જ પૈસાથી અન્ય પક્ષોના ધારાસભ્યોને ખરીદે છેઃ ઇસુદાન ગઢવી
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ જનસભામાં જનતા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે તમને જેટલા પણ વીજ બિલો મળે…
Trishul News Gujarati News ભાજપ જનતાના પૈસા લૂંટીને ખૂબ જ અમીર પાર્ટી બની ગઈ છે અને એ જ પૈસાથી અન્ય પક્ષોના ધારાસભ્યોને ખરીદે છેઃ ઇસુદાન ગઢવી