કોરોનાનો એક દર્દી આટલા હજાર લોકોમાં ફેલાવી શકે છે કોરોના એટલા માટે લોકોથી દૂર રહેવું જરૂરી

એક અનુભવી ડોક્ટર એ કહ્યું છે કે એક કોરોના વાયરસથી પીડિત વ્યક્તિ 59000 લોકોને સંક્રમિત કરી શકે છે. યૂનિવર્સિટી કોલેજ લંડન ના ઇન્ટેન્સિવ કૅર મેડિસિનના…

View More કોરોનાનો એક દર્દી આટલા હજાર લોકોમાં ફેલાવી શકે છે કોરોના એટલા માટે લોકોથી દૂર રહેવું જરૂરી

લોકડાઉનમાં ATMમાંથી નથી કાઢી શકતા પૈસા? તો બેંક આપી રહી છે આ સુવિધા: જાણી લો કામ આવશે

દેશભરમાં આ વાયરસના કારણે 21 દિવસનું LOCKDOWN એલાન કરવામાં આવ્યું છે. એનો મતલબ એવો થયો કે તમે આ દરમિયાન ઘરમાંથી બહાર નથી નીકળી શકતા. જોકે…

View More લોકડાઉનમાં ATMમાંથી નથી કાઢી શકતા પૈસા? તો બેંક આપી રહી છે આ સુવિધા: જાણી લો કામ આવશે

મોદી સરકારની મોટી જાહેરાત: આ યોજના હશે તો કોરોનાનો ઈલાજ મફત થશે, જાણી લો લાખો રૂપિયા બચી જશે

કોરોના વાયરસ સામે લડવા માટે દેશ તૈયાર છે.મોદી સરકાર તરફથી તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સરકારે આયુષ્માન ભારત યોજનામાં વાયરસ ના…

View More મોદી સરકારની મોટી જાહેરાત: આ યોજના હશે તો કોરોનાનો ઈલાજ મફત થશે, જાણી લો લાખો રૂપિયા બચી જશે

દુનિયા આખી ત્રાહિમામ છે પણ મોદી સરકારે Coronavirus અટકાવવા જે કાર્ય કર્યું એ અમેરિકાએ પણ નથી કર્યું

વિશ્વભરના દેશો કોરોના વાઈરસથી પીડાઈ રહ્યા છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. હાલમાં વિશ્વભરની સરકાર કોરોનાથી પોતાના નાગરિકોને બચાવવા ઉપાયો શોધવામાં વ્યસ્ત છે. ત્યારે મોદી…

View More દુનિયા આખી ત્રાહિમામ છે પણ મોદી સરકારે Coronavirus અટકાવવા જે કાર્ય કર્યું એ અમેરિકાએ પણ નથી કર્યું

જ્યારે ભારતમાં લાશોથી ઉભરાઈ ગઈ ગંગા, બાળવા માટે ઓછા પડ્યા લાકડા, મહામારીમાં બે કરોડ લોકોએ જીવ ગુમાવ્યો હતો

આજે આખી દુનિયા કોરોના વાયરસ સામે યુધ્ધ લડી રહી છે. ચીનના વુહાનથી શરૂ થયેલા આ વાયરસે આજે આખી દુનિયાના ઘણા દેશોને પોતાની ઝપેટમાં લઈ લીધા…

View More જ્યારે ભારતમાં લાશોથી ઉભરાઈ ગઈ ગંગા, બાળવા માટે ઓછા પડ્યા લાકડા, મહામારીમાં બે કરોડ લોકોએ જીવ ગુમાવ્યો હતો

આઝાદ ભારતના પ્રથમ કૌભાંડીને સજા, નાણામંત્રીને રાજીનામું અપાવનાર જજને જયારે કેન્દ્રીય મંત્રી બનાવાયા હતા…

હાલની LICમાં ખાધ, શેરબજારમાં ભંગાણ અને નિવૃત્ત જજને સંસદમાં મોકલવા જેવી જ ઘટના નહેરુના સમયમાં પણ બની હતી. એ વખતે જજ અને નહેરુએ શું કરેલું…

View More આઝાદ ભારતના પ્રથમ કૌભાંડીને સજા, નાણામંત્રીને રાજીનામું અપાવનાર જજને જયારે કેન્દ્રીય મંત્રી બનાવાયા હતા…

કોરોનાના કહેર વચ્ચે કોમર્સના વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણી શકશે YouTube ચેનલ પર

ગુજરાતમાં કોરોના વાયરસ ન પ્રવેશે તેની આગમચેતી રૂપે સરકારે શાળા અને કોલેજમા રજાની જાહેરાત કરી છે. જોકે, સરકારે દેશભરમાં પ્રથમ નવતર પહેલ શરૂ કરવાની તૈયારી…

View More કોરોનાના કહેર વચ્ચે કોમર્સના વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણી શકશે YouTube ચેનલ પર

કોરોનાથી બચવા માટેનું મોંઘુ સેનેટાઈઝાર બનાવો 10 રૂપિયામાં ઘરે

કોરોનાનો ચેપ અલગ લગ દેશો સહિત ભારતમાં પણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં આ વાયરસથી અત્યાર સુધીમાં 30 લોકો પ્રભાવિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.…

View More કોરોનાથી બચવા માટેનું મોંઘુ સેનેટાઈઝાર બનાવો 10 રૂપિયામાં ઘરે

ખુશખબરી: વૈજ્ઞાનિકોએ વાંદરામાં વિકસિત કરી કોરોના સામે લડવાની ક્ષમતા

જ્યાંથી કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો ત્યાંથી એક સારા સમાચાર આવી રહ્યા છે. ચીનના વુંહાનથી આખી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે 1,70,740 લોકો સંક્રમિત થયા…

View More ખુશખબરી: વૈજ્ઞાનિકોએ વાંદરામાં વિકસિત કરી કોરોના સામે લડવાની ક્ષમતા

૩ દિવસ અગાઉ તાપીમાં ડૂબનારાનું આકસ્મિક મોત નહિ પણ હત્યા હતી- મૃતકના સબંધીનો પત્ર

3 દિવસ પહેલાં જ 3 વ્યક્તિના કરુણ મૃત્યુ થયા છે છતાંય હજુ પણ તંત્ર દ્વારા કોઈ ચેતવણીનું બોર્ડ કે પહેરો ગોઠવવામાં નથી આવ્યો. હજુ પણ…

View More ૩ દિવસ અગાઉ તાપીમાં ડૂબનારાનું આકસ્મિક મોત નહિ પણ હત્યા હતી- મૃતકના સબંધીનો પત્ર

PM અને આ સંતનો માસ્ટર પ્લાન: નરહરી અમીનને રાજ્યસભામાં મોકલીને એક તીરે આખી કોંગ્રેસ પાડી દેશે

કોંગ્રેસે રાજ્યસભામાં સિધ્ધાર્થ પટેલને ટિકિટ ન આપતા તેમનું રાજકીય અસ્તિત્વ  જોખમમાં આવી ગયું છે. બીજું પાટીદારને ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્યોની માંગણી સામે પાટીદારને ટિકિટ ના…

View More PM અને આ સંતનો માસ્ટર પ્લાન: નરહરી અમીનને રાજ્યસભામાં મોકલીને એક તીરે આખી કોંગ્રેસ પાડી દેશે

કોરોના વાયરસનો ભય, હનીમુન પણ નહીં મનાવી શકે આ કપલ

ચીનમાંથી ફેલાયેલો કોરોના વાઇરસ હવે અમેરિકા અને યુરોપમાં પણ આવી ચૂક્યો છે. ચીન બાદ ઇટલી આ વાયરસથી સૌથી વધારે પ્રભાવિત થયું છે.રવિવાર સુધી આ વાયરસથી…

View More કોરોના વાયરસનો ભય, હનીમુન પણ નહીં મનાવી શકે આ કપલ