શિક્ષણનું મંદિર છે કે ભાજપનું કાર્યાલય? ભાવનગરની કોલેજમાં વિદ્યાર્થીનીઓને ફરજિયાત ભાજપ કાર્યકર્તા તરીકે જોડાવાનું ફરમાન

ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ ગુજરાત રાજ્યમાં ચુંટણી પણ નજીક આવતી જાય છે. ત્યારે ધીરે ધીરે ગુજરાત રાજ્યમાં તમામ પક્ષો…

View More શિક્ષણનું મંદિર છે કે ભાજપનું કાર્યાલય? ભાવનગરની કોલેજમાં વિદ્યાર્થીનીઓને ફરજિયાત ભાજપ કાર્યકર્તા તરીકે જોડાવાનું ફરમાન

મોદી સરકારે શિવસેનાના આ 15 બળવાખોર ધારાસભ્યોને આપી Y+ કેટેગરીની સુરક્ષા- CRPFની ટીમ તૈનાત

મહારાષ્ટ્ર(Maharashtra)માં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે કેન્દ્ર સરકારે શિવસેના(Shiv Sena)ના 15 બળવાખોર ધારાસભ્યોને Y+ શ્રેણીની સુરક્ષા આપી છે. આ અંતર્ગત બળવાખોર ધારાસભ્યોની સુરક્ષામાં સેન્ટ્રલ રિઝર્વ…

View More મોદી સરકારે શિવસેનાના આ 15 બળવાખોર ધારાસભ્યોને આપી Y+ કેટેગરીની સુરક્ષા- CRPFની ટીમ તૈનાત

દિલ્હીની પેટાચૂંટણીમાં ખાલી પડેલી સીટ પર AAPની જીત, ભાજપના ઉમેદવારને 11 હજાર વોટથી હરાવ્યા

દેશની રાજધાની દિલ્હી(Delhi)માં આમ આદમી પાર્ટી(AAP)નું વર્ચસ્વ યથાવત છે. રાજેન્દ્ર નગર(Rajendra Nagar) વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 11 હજારથી વધુ મતોના અંતરથી જીત મેળવી…

View More દિલ્હીની પેટાચૂંટણીમાં ખાલી પડેલી સીટ પર AAPની જીત, ભાજપના ઉમેદવારને 11 હજાર વોટથી હરાવ્યા

AAP એ વીજળી મુદ્દે લોકસમર્થન મેળવવા વેબસાઇટ લોન્ચ કરી, જાણો જનતાને શું મળશે લાભ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ફ્રી વીજળી આંદોલનને ગઈકાલે 11 દિવસ થઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આ વીજળી આંદોલનમાં સમગ્ર ગુજરાતની જનતાએ ભાગ…

View More AAP એ વીજળી મુદ્દે લોકસમર્થન મેળવવા વેબસાઇટ લોન્ચ કરી, જાણો જનતાને શું મળશે લાભ

અમિત શાહે મધરાતે વડોદરામાં કરેલી ફડણવીસ અને એકનાથની મિટિંગ મહારાષ્ટ્રમાં સરકાર પાડશે?

ગુજરાત(Gujarat): પાંચ દિવસથી ચાલી રહેલા રાજકીય સંઘર્ષ વચ્ચે શિવસેના(Shiv Sena)ના બળવાખોર નેતા એકનાથ શિંદે(Eknath Shinde) મહારાષ્ટ્ર(Maharashtra)માં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) અને અમિત શાહને મળ્યા…

View More અમિત શાહે મધરાતે વડોદરામાં કરેલી ફડણવીસ અને એકનાથની મિટિંગ મહારાષ્ટ્રમાં સરકાર પાડશે?

ભાજપ સરકાર ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરી રહી છે- AAP નેતા સાગર રબારી

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj Sorathiya)ની હાજરીમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી(Sagar Rabari) એ મીડિયાને સંબોધિત કરતા કહ્યુ…

View More ભાજપ સરકાર ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરી રહી છે- AAP નેતા સાગર રબારી

ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર કર્યા પ્રહાર- “હિમ્મત હોય તો પોતાના પિતાના નામ પર વોટ માંગો”

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહ્યું છે. દિવસેને દિવસે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને એકનાથ શિંદે(Eknath Shinde) જૂથ વચ્ચેની તકરાર વધુ તીવ્ર બની રહી છે,…

View More ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર કર્યા પ્રહાર- “હિમ્મત હોય તો પોતાના પિતાના નામ પર વોટ માંગો”

શિવસેનામાં સૌથી મોટી તૂટ, હવે એક નહિ પણ બે-બે ‘શિવસેના’- નવા પક્ષનું નામ પણ આવ્યું સામે

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. એક તરફ સીએમ ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) રાજકીય સંઘર્ષ લડી રહ્યા છે, તો બીજી તરફ એકનાથ શિંદે(Eknath Shinde) પણ મેદાનમાં…

View More શિવસેનામાં સૌથી મોટી તૂટ, હવે એક નહિ પણ બે-બે ‘શિવસેના’- નવા પક્ષનું નામ પણ આવ્યું સામે

ભાજપ કાર્યકરો બન્યા બંગાળ જેવા ગુંડા- જુઓ AAP નેતાની ગાડી પર થયેલા હુમલાના દ્રશ્યો

ગુજરાત(Gujarat): રાજ્ય સરકાર દ્વારા હાલ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે સુરત પાલિકા(SMC)ની શાળાઓમાં પણ પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન AAPના કોર્પોરેટરોએ શિક્ષણના પ્રશ્નો ઉઠાવ્યાં હતાં.…

View More ભાજપ કાર્યકરો બન્યા બંગાળ જેવા ગુંડા- જુઓ AAP નેતાની ગાડી પર થયેલા હુમલાના દ્રશ્યો

ચુંટણી પહેલા જ સી.આર.પાટીલને કઈ વાતનો લાગી રહ્યો છે ડર? મોટી સંખ્યામાં ટિકિટો કપાશે તે અંગે પણ કર્યો ઈશારો

ગુજરાત(Gujarat): ભાજપ(BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે(C.R.Patil) ફરી એકવાર જાહેર મંચ પરથી મોટી સંખ્યામાં આ ચૂંટણીમાં ટિકીટ કપાશે તેવો ઇશારો કરતા ભાજપમાં ટીકીટના મુદ્દાઓને લઈને ચર્ચાઓએ જોર…

View More ચુંટણી પહેલા જ સી.આર.પાટીલને કઈ વાતનો લાગી રહ્યો છે ડર? મોટી સંખ્યામાં ટિકિટો કપાશે તે અંગે પણ કર્યો ઈશારો

ગુજરાતનું બેકાર શિક્ષણ જોઈને ભાજપના પ્રીમિયમ ભક્તએ દિલ્હી છોડીને ગુજરાત આવવાનું માંડી વાળ્યું- વાંચો શું લખ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યની શિક્ષણ વ્યવસ્થા(Education system) અંગે જો વાત કરવામાં આવે તો ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાજ્યની કેટલીય શાળાઓ ખુબ જ ખરાબ…

View More ગુજરાતનું બેકાર શિક્ષણ જોઈને ભાજપના પ્રીમિયમ ભક્તએ દિલ્હી છોડીને ગુજરાત આવવાનું માંડી વાળ્યું- વાંચો શું લખ્યું?

અમિત શાહે 20 વર્ષ બાદ ગુજરાત રમખાણો પર તોડ્યું મૌન – કહ્યું: “મોદીજીએ ભગવાન શંકરની જેમ ઝેરનો ઘૂંટડો ગળામાં રાખી લડત લડતા રહ્યા”

નવી દિલ્હી(New Delhi): અત્યાર સુધી મંત્રી અમિત શાહે આ વાત પર મૌન રાખ્યું હતું પણ આજે તેમણે ગુજરાત રમખાણો પર પોતાનું મૌન તોડ્યું છે. અમિત…

View More અમિત શાહે 20 વર્ષ બાદ ગુજરાત રમખાણો પર તોડ્યું મૌન – કહ્યું: “મોદીજીએ ભગવાન શંકરની જેમ ઝેરનો ઘૂંટડો ગળામાં રાખી લડત લડતા રહ્યા”