વોટિંગ પહેલા મોક રાઉન્ડમાં 6 ઉમેદવારોએ 9 વોટ નાખ્યા, બીજેપીને મળ્યા 17… વાંચો વધુ

હાલમાં દેશમાં ચાલી રહેલી ત્રીજા તબક્કાની ચૂંટણી માટે વિવિધ જગ્યાથી ખરાબ અને ખોટા ઇ.વી.એમ. ની ફરિયાદ નોંધવામાં આવી છે. અને બીજા સ્થળે એવી પણ ફરિયાદ…

મતદાન કરતા પહેલા માતા હીરાબા ના આશીર્વાદ લેવા પહોંચ્યા પીએમ મોદી

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ૧૧૭ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ગુજરાતમાં આવી પહોંચ્યા છે.…

અલ્પેશ ઠાકોરનું સુરસુરિયું: કોંગ્રેસ વિરુદ્ધ ઠાકોરસેનાના નામે પ્રચાર ન કરી શક્યો, વાંચો સમગ્ર મામલો

ઠાકોર સેનાના ખભે બંદૂક રાખી રાજનીતિ કરનારાં કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને હવે ઠેર ઠેર જાકારો મળી રહ્યો છે. મહેસાણા, ભાભર, દિયોદર સહિત વિવિધ વિસ્તારોમાં ઠાકોરો…

રાહુલ ગાંધીએ માન્યું: સુપ્રીમ કોર્ટે નથી કહ્યું કે ચોકીદાર છે, કોર્ટમાં માંગી માફી

રાફેલ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિવેદનબાજી કરવાના મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનું સ્પષ્ટીકરણ દાખલ કર્યું છે. આ દરમિયાન “ચોકીદાર ચોર છે”…

ફિલ્મ પછી મોદીની બાયોપિક પર બનેલી વેબ સીરીઝ પણ બેન..

ચૂંટણી પંચે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ પર ચૂંટણી પૂરી થવા સુધી પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણીની પહેલા રિલીઝ થનારી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મ પર ચૂંટણી…

નરેદ્ર મોદીએ સ્ટેજ પર કહ્યું એવું કે નીતિન પટેલ થઈ ગયા ખુશખુશાલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી ઉપેક્ષા થઈ રહી હોવાની ચર્ચા જોરો પર છે. જોકે આજે પાટણમાં યોજાયેલી ચૂંટણી સભામાં પીએમ નરેન્દ્ર મોદીએ…

ભાજપ ઉમેદવાર એ જાહેર સભામાં કહ્યું: જો કોઈ વોટ ન આપે તો તેની જગ્યાએ તમે બોગસ વોટીંગ કરજો

ઉત્તર પ્રદેશના બદાયુ માં ભાજપના લોકસભા ઉમેદવાર સંઘમિત્રા મૌર્યનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ તેમના સમર્થકોને કથિત રીતે બોગસ વોટીંગ કરવાની પ્રેરણા આપી…

ભાજપના ગુજરાત ના ધારાસભ્ય એ રાહુલ ગાંધીની ગલુડિયા સાથે સરખામણી કરી

ચૂંટણીપંચના ખૂબ જ કડક નિયમો હોવા છતાં રાજનેતાઓ દ્વારા વિવાદિત બયાન નો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. શનિવારે ગુજરાતના ભાજપ સરકારના એક મંત્રી એ કોંગ્રેસ…

શું હાર્દિકનો આંધળો વિરોધ કરી શકાય? વિરોધીઓ ખાસ વાંચે…

પાટીદાર સમાજ સહિત ગુજરાતની અઢારે વર્ણના લોકોમાં ક્યારેક ને ક્યારેક કોઈ એક યુવાનની ચર્ચા થઈ હોય તો તે હાર્દિક પટેલ છે. અનામત આંદોલનથી તેની ઓળખ…

શંકરાચાર્ય સ્વરૂપાનંદ એ સાધ્વી પ્રજ્ઞા ના હેમંત કરકરે પરના નિવેદનની નિંદા કરી

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ હેમંત કરકરે પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્વારા કરવામાં આવેલ અપમાનજનક ટિપ્પણી નિંદા કરી છે. તેમણે કહ્યું કે જો તે મહિસાસુર મર્દિની છે…

જો દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાત ખેદાનમેદાન થઈ જશે: PM મોદીએ વ્યક્ત કર્યો ભય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે બીજીવાર ગુજરાત પહોંચ્યા હતા. ત્યારે હિંમતનગર ખાતે ઊભા કરાયેલા ખાસ ડોમમાં બે કલાક કરતા વધુ સમયથી ભાજપના સમર્થકો ઉમટી પડ્યા…