ઈસુદાન ગઢવીએ ભાજપ સરકારને લીધી આડેહાથ – કહ્યું: “ભ્રષ્ટ ભાજપે નિમ્ન કક્ષાની રાજનીતિ હવે બંધ કરવી પડશે”

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ વિડિઓ દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા કહ્યું કે, ભાજપ કોલેજમાં ભણતા વિદ્યાર્થી અને…

Trishul News Gujarati News ઈસુદાન ગઢવીએ ભાજપ સરકારને લીધી આડેહાથ – કહ્યું: “ભ્રષ્ટ ભાજપે નિમ્ન કક્ષાની રાજનીતિ હવે બંધ કરવી પડશે”

વરસાદે ભાજપની પ્રિમોન્સુન પ્લાનની ખોલી પોલ, ગુજરાતમાં ભાજપ સરકારે એક પણ કામ કર્યું નથી: ઇસુદાન ગઢવી

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ અમદાવાદના નારોલ વિસ્તાર ના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના કાર્યકરો…

Trishul News Gujarati News વરસાદે ભાજપની પ્રિમોન્સુન પ્લાનની ખોલી પોલ, ગુજરાતમાં ભાજપ સરકારે એક પણ કામ કર્યું નથી: ઇસુદાન ગઢવી

‘હિટલરની જેમ ભાજપ પણ નકલી રાષ્ટ્રવાદના નામે જનતાને ભ્રમિત કરી કરી રહ્યું છે’ – ઇસુદાન ગઢવી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી(aap)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhav)એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, સમાચાર ના માધ્યમ થી જાણવા મળ્યું છે…

Trishul News Gujarati News ‘હિટલરની જેમ ભાજપ પણ નકલી રાષ્ટ્રવાદના નામે જનતાને ભ્રમિત કરી કરી રહ્યું છે’ – ઇસુદાન ગઢવી

“લોકો ભાજપના નેતાઓને મત આપી દે એટલે નેતા અમીર થઈ જાય છે અને જનતા ગરીબ જ રહી જાય છે”: ઈસુદાન ગઢવી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ દહેગામ તાલુકાના રખિયાલ ગામ ખાતે મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી…

Trishul News Gujarati News “લોકો ભાજપના નેતાઓને મત આપી દે એટલે નેતા અમીર થઈ જાય છે અને જનતા ગરીબ જ રહી જાય છે”: ઈસુદાન ગઢવી

ઇસુદાન ગઢવીએ ભાજપ સરકારને લીધી આડેહાથ, આકરા પ્રહાર કરતા જાણો શું કહ્યું…

ગુજરાત(GUJARAT):  આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ અમદાવાદના નિકોલ એક્સ્ટેંશન માં વીજળીના મુદ્દે મોટી જાહેર સભામાં હાજરી આપી હતી. અમદાવાદ ના મુશળધાર…

Trishul News Gujarati News ઇસુદાન ગઢવીએ ભાજપ સરકારને લીધી આડેહાથ, આકરા પ્રહાર કરતા જાણો શું કહ્યું…

“ગુજરાતમાં કોંગ્રેસ ડૂબતું જહાજ, હવે જનતા માટે માત્ર આપ જ શ્રેષ્ઠ વિકલ્પ” – ઇસુદાન ગઢવીએ સૂર્યસિંહ ડાભીને ખેસ પહેરાવી કર્યું સ્વાગત

ગુજરાત(gujarat): ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુને વધુ જનસમર્થન મળી રહ્યું છે. રાજ્યભરની જનતા સહિત જાણીતા ચહેરાઓ પણ સતત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી…

Trishul News Gujarati News “ગુજરાતમાં કોંગ્રેસ ડૂબતું જહાજ, હવે જનતા માટે માત્ર આપ જ શ્રેષ્ઠ વિકલ્પ” – ઇસુદાન ગઢવીએ સૂર્યસિંહ ડાભીને ખેસ પહેરાવી કર્યું સ્વાગત

ગુજરાતની ગ્રામપંચાયતમાં OBC ની 10% અનામત, ભાજપ સરકારની મેલી મુરાદના કારણે જ રદ થઈ છે: સાગર રબારી

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી(AAP) ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી(Sagar Rabari) એ મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાત ની ગ્રામપંચાયત માં ઓબીસી ની 10% અનામત, ભાજપ સરકાર…

Trishul News Gujarati News ગુજરાતની ગ્રામપંચાયતમાં OBC ની 10% અનામત, ભાજપ સરકારની મેલી મુરાદના કારણે જ રદ થઈ છે: સાગર રબારી

‘રાજ્યમાં ભાજપ આવ્યા બાદ ગુજરાતનો નહિ પરંતુ ભાજપના નેતાઓનો જ વિકાસ થયો છે’ -ઇસુદાન ગઢવી

ગુજરાત(GUJARAT): રાજ્યમાં ભાજપ સરકાર 20 વર્ષ થી શાશનમાં આવી છે. ત્યારે સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસયાત્રા પણ શરુ કરવામાં આવી છે. ત્યારે આજરોજ આમ આદમી…

Trishul News Gujarati News ‘રાજ્યમાં ભાજપ આવ્યા બાદ ગુજરાતનો નહિ પરંતુ ભાજપના નેતાઓનો જ વિકાસ થયો છે’ -ઇસુદાન ગઢવી

માલધારી સમાજના આગેવાન કેયુર શાહુકાર સહીત અનેક આગેવાનો આપમાં જોડાયા

ગુજરાત(GUJARAT): રાજ્યમાં યોજાનારી અગામી ચુંટણીને ધ્યાનમાં લઈને આપ સક્રિય થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી…

Trishul News Gujarati News માલધારી સમાજના આગેવાન કેયુર શાહુકાર સહીત અનેક આગેવાનો આપમાં જોડાયા

ગુજરાતની જનતા માંગે પરિવર્તન: ભ્રષ્ટ ભાજપનો છોડો હાથ, અપનાવો આપનો સાથ

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, જળ શક્તિ મંત્રાલય અંતર્ગત આવતી સેન્ટ્રલ વોટર ઑથોરિટી…

Trishul News Gujarati News ગુજરાતની જનતા માંગે પરિવર્તન: ભ્રષ્ટ ભાજપનો છોડો હાથ, અપનાવો આપનો સાથ

આવતીકાલે 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ- જાણો શું છે કાર્યક્રમો?

ગુજરાત(gujarat): ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી તમામ પક્ષો માટે એક રણ મેદાન બની ગયું છે. તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ…

Trishul News Gujarati News આવતીકાલે 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ- જાણો શું છે કાર્યક્રમો?

ગુજરાતમાં પરિવર્તનનો મહાસંગ્રામ: સારા શિક્ષણ અને આરોગ્યની સાથે ફ્રી વીજળીનો મુદ્દો આવનારી ચૂંટણીમાં ભાજપને હંફાવશે

ગુજરાત(GUJARAT): સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટી(AAP)નું ફ્રી વીજળી આંદોલન(Free electricity movement) પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ફ્રી વીજળી આંદોલન ને ગુજરાતની જનતાનો…

Trishul News Gujarati News ગુજરાતમાં પરિવર્તનનો મહાસંગ્રામ: સારા શિક્ષણ અને આરોગ્યની સાથે ફ્રી વીજળીનો મુદ્દો આવનારી ચૂંટણીમાં ભાજપને હંફાવશે