કેજરીવાલના ઘરમાં સ્વાતી સાથે શું થયું? વિડીયો જોઇને પોલીસ થઇ ગઈ પરસેવે રેબજેબ

Swati Maliwal: સ્વાતિ માલીવાલ સાથેના દૂર વ્યવહારના મામલાએ હવે જોર પકડ્યું છે. આ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર વિરુદ્ધ FIR નોંધવામાં આવી…

Trishul News Gujarati કેજરીવાલના ઘરમાં સ્વાતી સાથે શું થયું? વિડીયો જોઇને પોલીસ થઇ ગઈ પરસેવે રેબજેબ

દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધના મની લોન્ડરીંગના તમામ આરોપોમાંથી છુટકારો આપ્યો

AAP મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપતાં દિલ્હી હાઈકોર્ટે તેમને બેનામી સંપત્તિના તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માએ કેસની સુનાવણી કરતા…

Trishul News Gujarati દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધના મની લોન્ડરીંગના તમામ આરોપોમાંથી છુટકારો આપ્યો

કેજરીવાલ આ શહેરમાં પાટીદારોના ગરબા આયોજનમાં લેશે ભાગ

અત્યાર ના સમય માં પુરજોશ માં ચુંટણી ની તૈયારી ચાલી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને પાટીદારો ને લઈને એક મોટા  સમાચાર સામે આવ્યા છે.…

Trishul News Gujarati કેજરીવાલ આ શહેરમાં પાટીદારોના ગરબા આયોજનમાં લેશે ભાગ

ફ્રી વીજળીની માંગ સાથે થઈ રહેલા આંદોલનને મળ્યું એવું સમર્થન કે લોકો બોલ્યા, કેજરીવાલ સિવાય કોઈ કામનું નહિ

ગુજરાત(Gujarat): દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટી(AAP)નું ફ્રી વીજળી આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ફ્રી વીજળીની માંગ સાથે ચાલી રહેલા આ આંદોલનની સાથે ગુજરાતની જનતાને જણાવવામાં…

Trishul News Gujarati ફ્રી વીજળીની માંગ સાથે થઈ રહેલા આંદોલનને મળ્યું એવું સમર્થન કે લોકો બોલ્યા, કેજરીવાલ સિવાય કોઈ કામનું નહિ

પાટીલને બહારના રાજ્યના કહેનાર કેજરીવાલને દિલ્લીના એક પાટીદાર યુવાન અશ્વિન સાંકડાસરિયાએ આપ્યો જવાબ

પોતાની ધારદાર વાતોથી ગુજરાતીઓને તંત્રની વિવિધ ખામીઓ અંગે અને સમાજના દુષણો સામે અવાજ ઉઠાવતા દિલ્હી સ્થિત પાટીદાર આગેવાન અશ્વિન સાંકડાસરીયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ મારફત…

Trishul News Gujarati પાટીલને બહારના રાજ્યના કહેનાર કેજરીવાલને દિલ્લીના એક પાટીદાર યુવાન અશ્વિન સાંકડાસરિયાએ આપ્યો જવાબ

મંત્રી જીતુ વાઘાણીએ કેજરીવાલ પર કટાક્ષ કરતા દિલ્હીના એક ગુજરાતીએ આપ્યો સણસણતો જવાબ

હાલમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવનિયુક્ત મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે રોડ શો ને પગલે ગુજરાત ભાજપ સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ…

Trishul News Gujarati મંત્રી જીતુ વાઘાણીએ કેજરીવાલ પર કટાક્ષ કરતા દિલ્હીના એક ગુજરાતીએ આપ્યો સણસણતો જવાબ

આમ આદમી પાર્ટી છોડનારા કોર્પોરેટરે કેજરીવાલ ના ગુજરાત આગમન પહેલા ફરી એક વાર કર્યો પક્ષ પલટો

આમ આદમી પાર્ટી માટે સુરતમાંથી એક રાહતના સમાચાર આવી રહ્યા છે. તેઓના વધુ એક પક્ષ પલટુ કોર્પોરેટર ઘર વાપસી કરી રહ્યા હોવાની જાણકારી સામે આવી…

Trishul News Gujarati આમ આદમી પાર્ટી છોડનારા કોર્પોરેટરે કેજરીવાલ ના ગુજરાત આગમન પહેલા ફરી એક વાર કર્યો પક્ષ પલટો

દિલ્લી: સીએમ કેજરીવાલના ઘરે હુમલો, ભાજપના તેજસ્વી સૂર્યાએ ગુંડાઓ લાવીને હુમલો કરાવ્યાનો આપ નો આરોપ

દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal)ના ઘર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Deputy CM Manish Sisodia)એ…

Trishul News Gujarati દિલ્લી: સીએમ કેજરીવાલના ઘરે હુમલો, ભાજપના તેજસ્વી સૂર્યાએ ગુંડાઓ લાવીને હુમલો કરાવ્યાનો આપ નો આરોપ

ભાજપ નેતાના નામે લેટર વાઈરલ: કેજરીવાલમાં હિંમત હોય તો મૌલવી, મદ્રેસા, લવજેહાદ, હિજાબ મુદ્દે ડીબેટ કરો

હાલમાં સોશિયલ મીડિયામાં એક લેટર વાયરલ થયો છે. જેમાં ભાજપના લેટરપેડ નો ઉપયોગ કરીને યજ્ઞેશ દવે કે જેઓ પ્રદેશ મીડિયા કન્વીનર છે. તેઓની સહી અને…

Trishul News Gujarati ભાજપ નેતાના નામે લેટર વાઈરલ: કેજરીવાલમાં હિંમત હોય તો મૌલવી, મદ્રેસા, લવજેહાદ, હિજાબ મુદ્દે ડીબેટ કરો

કેજરીવાલના શિક્ષણ મોડેલનું કોંગ્રેસ નેતા મનહર પટેલએ કાઢી નાખી હવા- આપની સરકાર આવ્યા બાદ દિલ્હીની શાળાઓ ખાડે ગઈ

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ બાદ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યનું રાજકારણ પણ ખૂબ જ ગરમ છે. તેનું એકમાત્ર કારણ છે, ખોડલધામ ચેરમેન નરેશ પટેલનો રાજકારણ પ્રવેશ.…

Trishul News Gujarati કેજરીવાલના શિક્ષણ મોડેલનું કોંગ્રેસ નેતા મનહર પટેલએ કાઢી નાખી હવા- આપની સરકાર આવ્યા બાદ દિલ્હીની શાળાઓ ખાડે ગઈ

કોરોના ગ્રસ્ત થયેલા મુખ્યમંત્રી કેજરીવાલના બીજા કોરોના રીપોર્ટમાં શું આવ્યું રીઝલ્ટ?

ગઈકાલે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા પાંચ રાજ્યોની ચૂંટણી માટેની જાહેરાત કરી દીધી છે. સાથે સાથે કોરોના ગાઈડ લાઈન્સ પણ જાહેર કરી છે. ફેબ્રુઆરી-માર્ચમાં ઉત્તર પ્રદેશ, ગોવા,…

Trishul News Gujarati કોરોના ગ્રસ્ત થયેલા મુખ્યમંત્રી કેજરીવાલના બીજા કોરોના રીપોર્ટમાં શું આવ્યું રીઝલ્ટ?

કેજરીવાલ બોલ્યા અમે કોંગ્રેસી કચરો નહી લઈએ, પણ ગુજરાતની આમ આદમી પાર્ટી પર ‘કોંગ્રેસી’ નેતાઓ કરે છે રાજ

સી.આર.પાટીલ જે રીતે ભાજપમાં કોંગ્રેસી નેતાઓને લેવાની મનાઈ કરી રહ્યા છે, તેવી રીતે હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ જાહેરાત કરી છે કે,…

Trishul News Gujarati કેજરીવાલ બોલ્યા અમે કોંગ્રેસી કચરો નહી લઈએ, પણ ગુજરાતની આમ આદમી પાર્ટી પર ‘કોંગ્રેસી’ નેતાઓ કરે છે રાજ