ભરૂચ બેઠક આપને પધરાવી દેતા ફૈસલ અને મુમતાઝ પટેલ નારાજ, ગોપાલ ઈટાલીયાએ કહ્યું ‘અહેમદભાઈ હતા છતાં ભરૂચ બેઠક જીતી ન હતી’…

AAP-Congress Alliance: કોંગ્રેસના ચાણક્ય તરીકે જાણીતા સ્વ. અહેમદ પટેલ જ્યાંથી આવતા એ ભરુચ લોકસભા બેઠક(AAP-Congress Alliance) પર ચૂંટણી પૂર્વે રાજકીય ધમાસણ સર્જાયું છે. ગુજરાત અને…

Trishul News Gujarati ભરૂચ બેઠક આપને પધરાવી દેતા ફૈસલ અને મુમતાઝ પટેલ નારાજ, ગોપાલ ઈટાલીયાએ કહ્યું ‘અહેમદભાઈ હતા છતાં ભરૂચ બેઠક જીતી ન હતી’…

ભાજપ-કોંગ્રેસ નેતાના છાતીના પાટિયા બેસી જાય તેવો નજારો, પરિવર્તનના નાદ સાથે ગુંજી ઉઠ્યું સુરત- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને માત્ર એક જ દીવસ બાકી રહ્યો છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress)…

Trishul News Gujarati ભાજપ-કોંગ્રેસ નેતાના છાતીના પાટિયા બેસી જાય તેવો નજારો, પરિવર્તનના નાદ સાથે ગુંજી ઉઠ્યું સુરત- જુઓ વિડીયો

ગોપાલ ઈટાલીયાએ કોને ગણાવ્યા ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારના ગુંડાઓ? કોણે કર્યો હુમલો જાણો!

હાલમાં દિવાળીના વેકેશન વચ્ચે પણ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ઉમરાળાના ધોળા ગામે ‘આપ’ના કાર્યકરો પર હુમલો થયો હતો. દિવાળીની શુભેચ્છાના પોસ્ટર લગાવતા હતા ત્યારે…

Trishul News Gujarati ગોપાલ ઈટાલીયાએ કોને ગણાવ્યા ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારના ગુંડાઓ? કોણે કર્યો હુમલો જાણો!

ગોપાલ ઈટાલીયા AAP છોડશે? આ એક ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં મચ્યો ખળભળાટ

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ સત્તામાં બેઠી છે. તો વાત કરવામાં આવે તો ભાજપ(BJP), કોંગ્રેસ(Congress)…

Trishul News Gujarati ગોપાલ ઈટાલીયા AAP છોડશે? આ એક ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં મચ્યો ખળભળાટ

ગાયો પર રાજનીતિ કરનારી ભાજપ, આજે હજારો ગાયોના મૃત્યુ પર મૌન કેમ? જાણો કોણે કહી વાત

ગુજરાત(GUJARAT): રાજ્યમાં લમ્પી વાયરસના કારણે ઘણા બધા અબોલ પશુઓના મૃત્યુ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ લમ્પી વાયરસના…

Trishul News Gujarati ગાયો પર રાજનીતિ કરનારી ભાજપ, આજે હજારો ગાયોના મૃત્યુ પર મૌન કેમ? જાણો કોણે કહી વાત

આમ તો કેમ ભણશે ગુજરાત? શાળા શરૂ થયાને 2 મહિના થયા, હજુ અમુક બાળકોને પુસ્તકો મળ્યા નથી: પ્રવીણ રામ

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ એ એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા વિડીયોમાધ્યમથી કહ્યું કે, ગુજરાતમાં સરકારી શાળામાં સત્ર શરૂ થયા…

Trishul News Gujarati આમ તો કેમ ભણશે ગુજરાત? શાળા શરૂ થયાને 2 મહિના થયા, હજુ અમુક બાળકોને પુસ્તકો મળ્યા નથી: પ્રવીણ રામ

‘ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી’: ડૉ.સંદીપ પાઠક

ગુજરાત(gujarat): ગુજરાતના બરવાળામાં દારૂની ઘટનાને કારણે અત્યાર સુધીમાં 75 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અને આ મુદ્દે આમ આદમી પાર્ટીના સાંસદ અને ગુજરાત પ્રદેશ…

Trishul News Gujarati ‘ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી’: ડૉ.સંદીપ પાઠક

કેમ ‘લઠ્ઠાકાંડ’ મામલે ચુપ છે ગુજરાત સરકાર? ઇસુદાન ગઢવીએ સત્તાધીશોને લીધા આડેહાથ

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયો ના માધ્યમથી જણાવ્યું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો છે. આ પહેલી વખત લઠ્ઠાકાંડ નથી…

Trishul News Gujarati કેમ ‘લઠ્ઠાકાંડ’ મામલે ચુપ છે ગુજરાત સરકાર? ઇસુદાન ગઢવીએ સત્તાધીશોને લીધા આડેહાથ

ગુજરાતના વ્યાપારીઓને અરવિંદ કેજરીવાલે આપી 5 ગેરંટી, 5 વાતો અને 5 વાયદા

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25 જુલાઈ ના રોજ સાંજે 7:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર તેમની 2 દિવસની ગુજરાત…

Trishul News Gujarati ગુજરાતના વ્યાપારીઓને અરવિંદ કેજરીવાલે આપી 5 ગેરંટી, 5 વાતો અને 5 વાયદા

ભાજપના શાસનમાં દર વર્ષે લઠ્ઠાકાંડની ઘટના સામે આવે છે અને લોકોના મોત થાય છે: ઈસુદાન ગઢવી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ બાબતે વિડિયો ના માધ્યમ થી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાત માં…

Trishul News Gujarati ભાજપના શાસનમાં દર વર્ષે લઠ્ઠાકાંડની ઘટના સામે આવે છે અને લોકોના મોત થાય છે: ઈસુદાન ગઢવી

હવે ભાજપના પણ ઘણા લોકો સમજી રહ્યા છે કે, ગુજરાતનું ભલું કરવું હોય તો AAP જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ: ઈસુદાન ગઢવી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ મુદ્દે જાણકારી આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લાના જાંબુડા…

Trishul News Gujarati હવે ભાજપના પણ ઘણા લોકો સમજી રહ્યા છે કે, ગુજરાતનું ભલું કરવું હોય તો AAP જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં AAP નો ઉગતો સુર્ય: સોનગઢ માર્કેટ યાર્ડ APMC ના ચેરમેન અરવિંદભાઈ ગામીત જોડાયા આપમાં

ગુજરાત(GUJARAT): ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસે-દિવસે ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહી છે. દરેક સમાજના અને ધર્મના લોકોની સાથે સાથે દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો…

Trishul News Gujarati ગુજરાતમાં AAP નો ઉગતો સુર્ય: સોનગઢ માર્કેટ યાર્ડ APMC ના ચેરમેન અરવિંદભાઈ ગામીત જોડાયા આપમાં