ભારત સંકલ્પ પત્ર 2024 નું સુરતમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અનાવરણ

Lok Sabha Election 2024:  સુરતમાં આજે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારત સંકલ્પ પત્રની માહિતી આપી…

View More ભારત સંકલ્પ પત્ર 2024 નું સુરતમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અનાવરણ

ગુજરાત પોલીસ 2024- 25માં કયા લક્ષ્યાંકો પાર પાડશે? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો એક્શન પ્લાન

Gujarat Police: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  જણાવ્યું કે બે વર્ષમાં ગુજરાત પોલીસનો બદલાઈ જશે ચહેરો, આ રીતે આપ્યો એક્શન પ્લાન. ગુજરાતમા બે વર્ષમા પોલીસ(Gujarat Police)…

View More ગુજરાત પોલીસ 2024- 25માં કયા લક્ષ્યાંકો પાર પાડશે? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો એક્શન પ્લાન

હર્ષ સંઘવી ઢીલા અધિકારીઓ પર વરસ્યા: અમુક PI ઓને અરજીઓ વાંચવાનો સમય નથી હોતો

Home Minister Harsh Sanghvi: આજે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન પોતાની સાથે બનેલી ઘટના અંગે જો ફરિયાદ નોંધવા જાઈ ત્યારે એમને એક ડર મનમાં અચૂક…

View More હર્ષ સંઘવી ઢીલા અધિકારીઓ પર વરસ્યા: અમુક PI ઓને અરજીઓ વાંચવાનો સમય નથી હોતો

દિવાળીના તહેવાર પર ગુજરાત ST નિગમને મળી વધુ 40 બસો, વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી કરી શરૂઆત

GSRTC New Bus News: હવે થોડાક જ દિવસોમાં તહેવારો શરુ થઈ રહ્યા છે,તે દરમિયાન રાજ્યના ST વિભાગને વધુ 40 નવી બસ ભેટમાં મળી છે. વાત…

View More દિવાળીના તહેવાર પર ગુજરાત ST નિગમને મળી વધુ 40 બસો, વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી કરી શરૂઆત

અમદાવાદ કે સુરતથી મુંબઈ જતા લોકોને હવે મળશે ટ્રાફિકથી છૂટકારો- કડોદરા અંડરપાસનું લોકાર્પણ કરતા હર્ષ સંઘવી

સુરતને વિકાસનું અપ્રતિમ પ્રતીક બનાવવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે. ત્યારે સુરતના પ્રવેશદ્વાર સમાં કડોદરા ચાર રસ્તાં ખાતે કુલ 98.69 લાખના ખર્ચે નિર્મિત અંડર પાસ…

View More અમદાવાદ કે સુરતથી મુંબઈ જતા લોકોને હવે મળશે ટ્રાફિકથી છૂટકારો- કડોદરા અંડરપાસનું લોકાર્પણ કરતા હર્ષ સંઘવી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગ અને પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું

ગુજરાતના નાગરિકોની સુરક્ષામાં સતત ખડેપગે રહેતા પોલીસ કર્મયોગીઓની સુવિધામાં વધારો કરવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જે અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ગૃહ રાજ્યમંત્રી…

View More ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગ અને પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું

દ્વારિકા પહોંચ્યા મુખ્યમંત્રી પટેલ અને ગૃહમંત્રી સંઘવી: ગેરકાયદે દબાણ હટાવ્યા બાદ કાશી જેવી બનશે કૃષ્ણ નગરી?

દ્વારકા કોરિડોર અને બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ સહિતના પ્રવાસન તીર્થના વિકાસલક્ષી કાર્યો આગળ વધી રહ્યા છે. ત્યારે સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ…

View More દ્વારિકા પહોંચ્યા મુખ્યમંત્રી પટેલ અને ગૃહમંત્રી સંઘવી: ગેરકાયદે દબાણ હટાવ્યા બાદ કાશી જેવી બનશે કૃષ્ણ નગરી?

GSRTC ની 151 નવી લક્ઝરી બસોનુ લોકાર્પણ- હવે બસનું પૂછવા પૂછપરછ કાઉન્ટર જવાની જરૂર નહિ પડે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) દિશાદર્શનમાં ગુજરાત એસ.ટી. દ્વારા મુસાફર લક્ષી વધુ બે સુવિધાઓનો શુભારંભ થયો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે (GSRTC)…

View More GSRTC ની 151 નવી લક્ઝરી બસોનુ લોકાર્પણ- હવે બસનું પૂછવા પૂછપરછ કાઉન્ટર જવાની જરૂર નહિ પડે

સુરતની મજુરા બેઠક પર લહેરાયો ‘હર્ષ’નો ભગવો, અન્ય તમામની ડીપોઝીટ ડુલ- જાણો કેટલી લીડથી જીત્યા સંઘવી

સુરત(Surat): શહેરમાં કુલ 16 વિધાનસભા સીટ પર ચૂંટણીનો ખરાખરીનો જંગ ખેલાયો હતો. અહીં માનવામાં આવતુ હતુ કે, ભાજપ અને AAP વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળશે.…

View More સુરતની મજુરા બેઠક પર લહેરાયો ‘હર્ષ’નો ભગવો, અન્ય તમામની ડીપોઝીટ ડુલ- જાણો કેટલી લીડથી જીત્યા સંઘવી

સુરતની મજૂરા બેઠક પર કેસરિયો લહેરાયો, હર્ષ સંઘવીનો ભવ્ય વિજય- અન્ય તમામ ઉમેદવારની ડીપોઝીટ જપ્ત

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, તો આમ આદમી પાર્ટીએ 2024 માટે અત્યારથી જ પ્રવેશ મેળવી લીધો છે. મહત્વનું છે કે, કોંગ્રેસના…

View More સુરતની મજૂરા બેઠક પર કેસરિયો લહેરાયો, હર્ષ સંઘવીનો ભવ્ય વિજય- અન્ય તમામ ઉમેદવારની ડીપોઝીટ જપ્ત

ચુંટણી પરિણામ પહેલા હર્ષ સંઘવીનું મોટું નિવેદન- કહ્યું, ગુજરાતની જનતાએ નવો ઈતિહાસ…

ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.…

View More ચુંટણી પરિણામ પહેલા હર્ષ સંઘવીનું મોટું નિવેદન- કહ્યું, ગુજરાતની જનતાએ નવો ઈતિહાસ…

મારા પરિવારને ન્યાય અપાવજો લખીને સુરતના વેપારીએ કરી લીધો આપઘાત- ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને લખી સુસાઈડ નોટ

સુરત(Surat): શહેરના કતારગામ(Katargam) વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, આજે કતારગામમાં આવેલ RJD બિજનેસ હબમાં એક વેપારીએ આપઘાત કર્યો હોવાનો મામલો…

View More મારા પરિવારને ન્યાય અપાવજો લખીને સુરતના વેપારીએ કરી લીધો આપઘાત- ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને લખી સુસાઈડ નોટ