જાણો ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ક્યાં કેટલા મોત અને નુકશાન થયું? 

ગઈકાલે તૌકતે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છે. આ દરમિયાન તૌકતેથી  મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં ઘણો વધારો…

Trishul News Gujarati News જાણો ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ક્યાં કેટલા મોત અને નુકશાન થયું? 

#CycloneTauktae સૌરાષ્ટ્રમાં ભારે પવનથી કેરીઓ ખરી પડી, ખેડૂતોને 25 કરોડોનું નુકશાન થવાની સંભાવના

તૌકતે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર છે. આ દરમિયાન વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતો પર જાણે આભ ફાટ્યું છે. વાવાઝોડાની અસરથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે…

Trishul News Gujarati News #CycloneTauktae સૌરાષ્ટ્રમાં ભારે પવનથી કેરીઓ ખરી પડી, ખેડૂતોને 25 કરોડોનું નુકશાન થવાની સંભાવના

તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં આટલા મોત, સીએમ રૂપાણીએ આપ્યા વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ- જાણો જલ્દી…

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને લઈને આજે સવારે મહેસુલ વિભાગના ACS પંકજ કુમાર દ્વાર પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, હાલમાં વાવાઝોડાની સ્પીડ 100 કિમીની…

Trishul News Gujarati News તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં આટલા મોત, સીએમ રૂપાણીએ આપ્યા વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ- જાણો જલ્દી…

સૌરાષ્ટ્રમાં ગાંડોતૂર થયો દરિયો: એકબાજુ સેકંડો વૃક્ષો થયા ધરાશાયી તો બીજીબાજુ અસંખ્ય લોકોને ઘર છોડવા પડ્યા- જાણો કેટલા મોત થયા?

તાઉ-તે વાવાઝોડું સોમવારની રાતે ઉના પાસે ગુજરાતના કિનારે ત્રાટક્યું હતું, ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. જેથી રસ્તાઓ પણ બંધ…

Trishul News Gujarati News સૌરાષ્ટ્રમાં ગાંડોતૂર થયો દરિયો: એકબાજુ સેકંડો વૃક્ષો થયા ધરાશાયી તો બીજીબાજુ અસંખ્ય લોકોને ઘર છોડવા પડ્યા- જાણો કેટલા મોત થયા?

#CycloneTauktae તૌકતે વાવાઝોડાને લઇ સૌથી મોટા રાહતના સમાચાર- જાણો અહીં

તૌકતે વાવાઝોડાએ હાલ સમગ્ર ગુજરાતમાં તબાહી મચાવી છે. વાવાઝોડું રાત્રે 9 વાગ્યે ગુજરાતના ઉના પાસે ટકરાયું હતું. તે દરમિયાન તેની ગતિ પ્રતિ કલાક 150થી 175…

Trishul News Gujarati News #CycloneTauktae તૌકતે વાવાઝોડાને લઇ સૌથી મોટા રાહતના સમાચાર- જાણો અહીં

આ તારીખ સુધી લંબાઈ શકે છે ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ -કોર કમિટીની બેઠકમાં લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

સમગ્ર દેશમાં બીજી લહેર ઘાતક સાબિત થઇ છે. સમગ્ર દેશમાં આ બીજી લહેર દરમિયાન સરકારી કે ખાનગી હોસ્પીટલમાં બેડ મળવા ખુબ મુશ્કેલ હતા અને કેટલાય…

Trishul News Gujarati News આ તારીખ સુધી લંબાઈ શકે છે ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ -કોર કમિટીની બેઠકમાં લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

સુરતમાં તૌક્તે વાવાઝોડાંના પગલે 40 ગામો એલર્ટ, 800 થી વધુ શ્રમજીવીઓનું કરાયું સ્થળાંતર

તૌક્તે વાવાઝોડું 18મીએ ગુજરાતમાંથી પસાર થવાની સંભવિત શકયતાઓ છે, જેને પગલે સુરતમાં રવિવારથી ત્રણ દિવસ સુધી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શકયતા છે. જેને પગલે…

Trishul News Gujarati News સુરતમાં તૌક્તે વાવાઝોડાંના પગલે 40 ગામો એલર્ટ, 800 થી વધુ શ્રમજીવીઓનું કરાયું સ્થળાંતર

સુરતમાં ફરીએકવાર ST બસે બાઈક સવારને ફંગોળ્યો- હિંમત વાળા જ જોઈ શકશે વિડીયો

ગુજરાતમાં આવર-નવાર અકસ્માતની (accident) ઘટનાઓ બનતી રહે છે. st બસ ડ્રાઈવર બેફામ રીતે બસ ચલાવીને સતત અકસ્માત સર્જતા રહે છે. ત્યારે સુરતમાં (surat) આવી એક…

Trishul News Gujarati News સુરતમાં ફરીએકવાર ST બસે બાઈક સવારને ફંગોળ્યો- હિંમત વાળા જ જોઈ શકશે વિડીયો

CM રૂપાણીનો કક્કો કાયમ- ‘હું દાવો કરું છું કે, રાજયની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી દર્દીનું મોત થયું નથી’

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠાના પાલનપુરની મુલાકાતે આવી પહોંચ્યા છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સીએમ રૂપાણી દ્વારા જિલ્લા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી અને કોરોનાની…

Trishul News Gujarati News CM રૂપાણીનો કક્કો કાયમ- ‘હું દાવો કરું છું કે, રાજયની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી દર્દીનું મોત થયું નથી’

તંત્રની બેદરકારીને કારણે ગુજરાતનું આ આખું ગામ બન્યું સ્મશાન- જાણો સમગ્ર બનાવ

કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ એટલી વકરી છે કે, શહેરની સાથે ગામડાઓમાં પણ સંક્ર્માનમાં વધારો નોંધાયો છે. પ્રાથમિક આરોગ્યપ્રદ સુવિધાનો અભાવ અને પ્રણાલિકા ‘હોતા હૈ, ચલતા…

Trishul News Gujarati News તંત્રની બેદરકારીને કારણે ગુજરાતનું આ આખું ગામ બન્યું સ્મશાન- જાણો સમગ્ર બનાવ

ગુજરાતના આ શહેરોમાં તબાહી મચાવશે તૌક્તે વાવઝોડુ, કેટલી ઝડપે ફૂંકાઈ શકે પવન, તંત્રની શું છે તૈયારી- જાણો A TO Z દરેક માહિતી

કોરોનાના કાળા કહેરે ગુજરાત (Gujarat) રાજ્યને પોતાના ભરડામાં લીધુ છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ પણ મંડરાઇ રહ્યું છે. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં 14 મેની…

Trishul News Gujarati News ગુજરાતના આ શહેરોમાં તબાહી મચાવશે તૌક્તે વાવઝોડુ, કેટલી ઝડપે ફૂંકાઈ શકે પવન, તંત્રની શું છે તૈયારી- જાણો A TO Z દરેક માહિતી

રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય: કોરોનાને કારણે આ કર્મચારીઓનું મૃત્યુ થાય તો 25 લાખની અપાશે સહાય

હાલમાં CM રૂપાણી દ્વારા રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓની પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં તેમની કપરી સેવા- કામગીરીને…

Trishul News Gujarati News રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય: કોરોનાને કારણે આ કર્મચારીઓનું મૃત્યુ થાય તો 25 લાખની અપાશે સહાય