કેદારનાથ યાત્રાએ જવા નીકળો એ પહેલા બેગમાં આટલી વસ્તુ લઈને જ જજો, બાકી પસ્તાવાનો વારો આવશે

Things to carry Kedarnath :જો તમે કેદારનાથની યાત્રાએ જવાનું આયોજન કરી રહ્યાં છો, તો આરામદાયક અને સલામત મુસાફરીની મજા લેવા માટે યોગ્ય રીતે બેગ પેક…

Trishul News Gujarati News કેદારનાથ યાત્રાએ જવા નીકળો એ પહેલા બેગમાં આટલી વસ્તુ લઈને જ જજો, બાકી પસ્તાવાનો વારો આવશે

ધન્ય છે તારી ભક્તિને… આ યુવક ૧૩ હજાર કિમી પગપાળા ચાલી તમામ જ્યોર્તિલિંગના દર્શન કરી રહ્યો છે, અત્યાર સુધીમાં…

આજના ઘોર કળિયુગમાં ઘણા લોકો એવા છે જેઓ ભગવાનને પણ માનતા નથી. જ્યારે ઘણા લોકો ભગવાન માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જતા હોય…

Trishul News Gujarati News ધન્ય છે તારી ભક્તિને… આ યુવક ૧૩ હજાર કિમી પગપાળા ચાલી તમામ જ્યોર્તિલિંગના દર્શન કરી રહ્યો છે, અત્યાર સુધીમાં…

ભાવનગરની દીકરીઓની ભીની આંખે અંતિમ વિદાય, પરિવારોનું હૈયાફાટ રૂદન સાંભળી ધ્રુજી ઉઠ્યું આખું ગુજરાત

મંગળવારના રોજ ઉત્તરાખંડ (Uttarakhand)ના કેદારનાથ (Kedarnath)માં હેલિકોપ્ટર ક્રેશ થતા એક મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં પાયલટ સહિત 7 લોકોના મોત થયા હતા. જેમાં ભાવનગર…

Trishul News Gujarati News ભાવનગરની દીકરીઓની ભીની આંખે અંતિમ વિદાય, પરિવારોનું હૈયાફાટ રૂદન સાંભળી ધ્રુજી ઉઠ્યું આખું ગુજરાત

કેદારનાથમાં હેલીકોપ્ટરની સાથે સાથે ભાવનગરના ત્રણ પરિવાર પર તૂટી પડ્યું આભ- એક સાથે 3 દીકરીઓના મોતથી પંથકમાં અરેરાટી

આજે સવારે ઉત્તરાખંડ(Uttarakhand)માં એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. કેદારનાથ (Kedarnath)થી બે કિલોમીટર દૂર આજે સવારના સમયે હેલિકોપ્ટર ક્રેશ(Helicopter crash) થતાં બે…

Trishul News Gujarati News કેદારનાથમાં હેલીકોપ્ટરની સાથે સાથે ભાવનગરના ત્રણ પરિવાર પર તૂટી પડ્યું આભ- એક સાથે 3 દીકરીઓના મોતથી પંથકમાં અરેરાટી

અહિયાં દિવાળી કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદી, જાણી તમે પણ કહેશો ‘શું વાત છે…’

દિવાળી પહેલા વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ધાર્મિક પ્રવાસ કરશે. આ વખતે વડાપ્રધાન મોદી દિવાળીના થોડા દિવસો પહેલા કેદારનાથ (Kedarnath) અને બદ્રીનાથ (Badrinath) જશે. પીએમનો…

Trishul News Gujarati News અહિયાં દિવાળી કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદી, જાણી તમે પણ કહેશો ‘શું વાત છે…’

કેદારનાથ પાસે થયો ભયંકર હિમપ્રપાત, LIVE દ્રશ્યો જોઇને ચોંકી ઉઠશો

ઉત્તરાખંડના કેદારનાથ (Kedarnath, Uttarakhand) પાસે ગ્લેશિયર (Glacier) સરકવાની ઘટના સામે આવી છે. જોકે, ગ્લેશિયર સરકવાને કારણે કેદારનાથ મંદિરને કોઈ નુકસાન થયું નથી. ત્યારે આ અંગે…

Trishul News Gujarati News કેદારનાથ પાસે થયો ભયંકર હિમપ્રપાત, LIVE દ્રશ્યો જોઇને ચોંકી ઉઠશો

કળયુગના દાનવીર કર્ણએ કેદારનાથ ધામમાં આપ્યું અધધ આટલા કિલો ચાંદી- તૂટ્યા તમામ રેકોર્ડ

રાજસ્થાન (Rajasthan) ના રહેવાસી દાનેશ્વરી વ્યક્તિએ કેદારનાથ મંદિર (Kedarnath Temple) માં 31 કિલો ચાંદીનું છત્ર અને ધારપાત્ર અર્પણ કર્યું છે. આ દરમિયાન મંદિરના પૂજારીઓ, મંદિર…

Trishul News Gujarati News કળયુગના દાનવીર કર્ણએ કેદારનાથ ધામમાં આપ્યું અધધ આટલા કિલો ચાંદી- તૂટ્યા તમામ રેકોર્ડ

હવે દરેક ચારધામ તીર્થયાત્રીઓને મળશે એક લાખનો ‘અકસ્માત વીમો’

કેદારનાથ(Kedarnath), બદ્રીનાથ(Badrinath), ગંગોત્રી(Gangotri) અને યમુનોત્રી(Yamunotri)માં અકસ્માતના કિસ્સામાં ચાર ધામ યાત્રા (Char Dham Yatra) ના યાત્રિકોને ₹1 લાખનું વીમા કવરેજ (Insurance coverage) આપવામાં આવશે. ઉત્તરાખંડના પ્રવાસન…

Trishul News Gujarati News હવે દરેક ચારધામ તીર્થયાત્રીઓને મળશે એક લાખનો ‘અકસ્માત વીમો’

એક એવું રહયસ્મય મંદિર કે જ્યા માતાજીની મૂર્તિ દિવસમાં ત્રણ વખત તેનું સ્વરૂપ બદલે છે

શ્રીનગર(Srinagar): ઉત્તરાખંડ(Uttarakhand) સમગ્ર વિશ્વમાં દેવોની ભૂમિ એટલે કે દેવભૂમિ(Devbhoomi) તરીકે ઓળખાય છે. કહેવાય છે કે ઉત્તરાખંડના દરેક કણમાં ભગવાનનો વાસ છે. વિશ્વ પ્રસિદ્ધ ચારધામ(Chardham) (બદ્રીનાથ,…

Trishul News Gujarati News એક એવું રહયસ્મય મંદિર કે જ્યા માતાજીની મૂર્તિ દિવસમાં ત્રણ વખત તેનું સ્વરૂપ બદલે છે

ચારધામની યાત્રાએ ગયેલો 32 વર્ષીય યુવક કેદારનાથની ઊંડી ખીણમાં પડ્યો, ત્યાં જ અંતિમક્રિયા કરવી પડી

ભક્તોની સંખ્યાની સાથે ચારધામ યાત્રા(Chardham Yatra) દરમિયાન કુદરતી અને અન્ય કારણોસર મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તાજેતરના આંકડાઓ અનુસાર ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 63…

Trishul News Gujarati News ચારધામની યાત્રાએ ગયેલો 32 વર્ષીય યુવક કેદારનાથની ઊંડી ખીણમાં પડ્યો, ત્યાં જ અંતિમક્રિયા કરવી પડી

ચારધામ યાત્રામાં સર્જાઈ મોટી દુર્ઘટના: 4 ગુજરાતી સહીત 20 શ્રદ્ધાળુઓના નીપજ્યાં કરૂણ મોત “ઓમ શાંતિ”

નવી દિલ્હી(New Delhi): ચારધામ યાત્રા શરૂ થયાના છ દિવસમાં કેદારનાથ(Kedarnath), ગંગોત્રી(Gangotri) અને યમુનોત્રી(Yamunotri) ધામ જતા 20 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે, વૃદ્ધ અને…

Trishul News Gujarati News ચારધામ યાત્રામાં સર્જાઈ મોટી દુર્ઘટના: 4 ગુજરાતી સહીત 20 શ્રદ્ધાળુઓના નીપજ્યાં કરૂણ મોત “ઓમ શાંતિ”

ઉતરાખંડમાં મેઘો થયો ગાંડો: ભારે વરસાદને કારણે ત્રણ દિવસમાં આટલા લોકોના મોત થતા મચ્યો હાહાકાર

ઉત્તરાખંડ: ગઈકાલે એટલે કે, રવિવારે ઉત્તરાખંડ સરકાર (Government of Uttarakhand) ના રિપોર્ટ (Report) માં નુકસાનના આંકડા સામે આવ્યા છે કે, જેમાં સર્જાયેલ મોટી હોનારતમાં. રાજ્ય…

Trishul News Gujarati News ઉતરાખંડમાં મેઘો થયો ગાંડો: ભારે વરસાદને કારણે ત્રણ દિવસમાં આટલા લોકોના મોત થતા મચ્યો હાહાકાર