પ્લેટફોર્મ ટીકીટથી પણ ટ્રેનમાં મુસાફરી કરી શક્કો છો- જાણો રેલવેનો આ નિયમ

લાંબી યાત્રા કરવી હોય કે પછી આરામદાયક સફર કરવી હોય, બધાને ટ્રેન ની સફર વધુ ગમે છે. ટ્રેનમાં સફર કરવા માટે લોકો મહિનાઓ પહેલા રિઝર્વેશન…

View More પ્લેટફોર્મ ટીકીટથી પણ ટ્રેનમાં મુસાફરી કરી શક્કો છો- જાણો રેલવેનો આ નિયમ

વડોદરાના યુવાનો ઘરોમાંથી પસ્તી ભેગી કરીને બજારમાં વેચી, ૭૦ છોકરાઓને ફ્રી ભણાવી રહ્યા છે

સરકારી સ્કૂલો ની સ્થિતિ જોતાં ઘણા બધા મા-બાપ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા ની ઈચ્છા ધરાવતા હોય છે. સ્કૂલમાં ફી ખૂબ જ મોંઘી હોવાને કારણે…

View More વડોદરાના યુવાનો ઘરોમાંથી પસ્તી ભેગી કરીને બજારમાં વેચી, ૭૦ છોકરાઓને ફ્રી ભણાવી રહ્યા છે

જાણો વાવાઝોડુ આવે ત્યારે લગાવવામાં આવતા અલગ અલગ સિગ્નલ શું કહેવા માંગે છે

વાવાઝોડાની પરિસ્થિતિમાં અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. દરેક સિગ્નલની એક વ્યાખ્યા હોય છે. ત્યારે આ તમામ સિગ્નલની તીવ્રતા અને તેના શું સંકેત હોય છે…

View More જાણો વાવાઝોડુ આવે ત્યારે લગાવવામાં આવતા અલગ અલગ સિગ્નલ શું કહેવા માંગે છે

હવે ખાવ આ નવીન ભજીયા અને મરચાના પકોડા, જાણો રીત

કાઠિયાવાડી કણબી ગમે તેવા મોટા ભોજન સમારંભમાં જાય તો પણ સૌ પ્રથમ તો ભરેલા મરચાંના ભજીયાંવાળુ જ કાઉન્ટર શોધે. અમારી કણબીની આ મોટી નબળાઈ છે,…

View More હવે ખાવ આ નવીન ભજીયા અને મરચાના પકોડા, જાણો રીત

વલ્લભભાઇ પટેલને “સરદાર” કહેવાયાને ૯૦ વર્ષ પૂર્ણ- અહી જાણો સરદાર કહેવાયાનો ઈતિહાસ

– ૧૯૨૮-૨૦૧૮ : આજે ૯૦મો ‘બારડોલી સત્યાગ્રહ વિજય દિન’ – ખેડૂતોને ડરાવવા અંગ્રેજોએ તેમની ૧૬ હજારથી વધુ ભેંસો જપ્ત કરી લીધી હતી સત્યાગ્રહમાં મહિલાઓએ મહત્ત્વનો…

View More વલ્લભભાઇ પટેલને “સરદાર” કહેવાયાને ૯૦ વર્ષ પૂર્ણ- અહી જાણો સરદાર કહેવાયાનો ઈતિહાસ

2050 સુધીમાં ભારત નહીં પણ આ દેશો ઇસ્લામના રંગે રંગાઈ જશે- વાંચો અહેવાલ- 3

આગળના ભાગોમાં જણાવેલી ઘટનાઓ એમ દર્શાવે છે કે યુરોપના દેશોમાં મુસ્લિમ ત્રાસવાદ છુપાઈને બેઠો છે. તેમને મદદ કરતા સ્લીપર  યુનિટો પણ બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરે દેશોમાં…

View More 2050 સુધીમાં ભારત નહીં પણ આ દેશો ઇસ્લામના રંગે રંગાઈ જશે- વાંચો અહેવાલ- 3

જીતુ વાઘાણીએ કહ્યું છે કે ધવલસિંહ ભાજપમાં આવે છે, તેને ડિસ્ટર્બ ન કરો, તમારું સમજી લઈશું: – સાંભળો ઓડિયો કલીપ

આજકાલ રાજકારણમાં નવી પ્રથા ચાલી રહી છે. આત્મ શુદ્ધિની પ્રથા. રાજકારણીઓ પોતાના પાપ ધોવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે અને ભાજપમાં જોડવાને કારણે તેમના પર…

View More જીતુ વાઘાણીએ કહ્યું છે કે ધવલસિંહ ભાજપમાં આવે છે, તેને ડિસ્ટર્બ ન કરો, તમારું સમજી લઈશું: – સાંભળો ઓડિયો કલીપ

નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટે તક્ષશિલા અગ્નિકાંડમાં ઘવાયેલાને ઘર સુધી પહોચાડ્યું EWS પ્રમાણપત્ર- વાંચો અહી

બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ ને બિન અનામત વર્ગ ના દાખલા અને ઇડબલ્યુએસ સર્ટીફીકેટ કઢાવવા ની કામગીરી પૂરજોશમાં તંત્ર દ્વારા ચાલી રહી છે, પરંતુ તાજેતરમાં જ…

View More નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટે તક્ષશિલા અગ્નિકાંડમાં ઘવાયેલાને ઘર સુધી પહોચાડ્યું EWS પ્રમાણપત્ર- વાંચો અહી

પદ્મશ્રી મથુરભાઈ સવાણી ઓર્ગેનિક ખેતી કરવા માંગતા ખેડૂતોનું પરિવાર બનાવશે, તમે પણ આ રીતે જોડાઈ શકો છો

વર્ષો પહેલા વિલાયતી ખાતર અને જંતુ નાશક દવા વગર આપણાં દેશમાં ખેતી થતી હતી તે સમયે અન્ય દેશોથી અનાજ ની આયાત કરવી પડતી હતી તેથી…

View More પદ્મશ્રી મથુરભાઈ સવાણી ઓર્ગેનિક ખેતી કરવા માંગતા ખેડૂતોનું પરિવાર બનાવશે, તમે પણ આ રીતે જોડાઈ શકો છો

મોદી સરકાર બીજી ઇનિંગ્સમાં એર ઇન્ડિયા સહીત ૨૪ જેટલી કંપનીઓ વેચશે, NITI આયોગે લીસ્ટ કર્યું તૈયાર

નરેન્દ્ર મોદી સરકાર નો બીજો કાર્યકાળ શરૂ થતાની સાથે જ સરકાર એકશનમાં આવી ગઈ છે. નીતિ આયોગે વેચવા પાત્ર સરકારી સંપત્તિઓની યાદી તૈયાર કરી લીધી…

View More મોદી સરકાર બીજી ઇનિંગ્સમાં એર ઇન્ડિયા સહીત ૨૪ જેટલી કંપનીઓ વેચશે, NITI આયોગે લીસ્ટ કર્યું તૈયાર

અલ્પેશ કથીરિયા જેલ બહાર હોત તો આગકાંડ બાદ તેણે શું કર્યું હોત? જાણો એક સમર્થકે કહેલી વાત…

સુરતના સરથાણા વિસ્તારમાં થયેલી ગોજારી હોનારતમાં 20થી વધુ માસૂમ હોમાઈ ગયા. સુરતના જાગૃત નાગરિકો અને વરાછા વિસ્તારના રહીશોમાં ફરી એકવાર રોષનો માહોલ છે પરંતુ સંગઠન…

View More અલ્પેશ કથીરિયા જેલ બહાર હોત તો આગકાંડ બાદ તેણે શું કર્યું હોત? જાણો એક સમર્થકે કહેલી વાત…

બોરવેલમાં પાણી નથી આવતું? સંપર્ક કરો આ ખેડૂત આગેવાન નો- રીચાર્જ કરવામાં કરશે મદદ

પાણી એ આપણી પૃથ્વીનું રક્ત છે, જે નો બગાડ કરવો એ ખૂબ મોટું પાપ છે. અને આજે આપણે પાણીને બચાવીએ કે તેનું રિસાયક્લિંગ કરવાના કોઈ…

View More બોરવેલમાં પાણી નથી આવતું? સંપર્ક કરો આ ખેડૂત આગેવાન નો- રીચાર્જ કરવામાં કરશે મદદ