મધ્યપ્રદેશમાં સ્મૃતિ ઈરાનીએ પૂછ્યું ‘લોન માફ થઈ?’ તો જનતા એ આપ્યો કંઈક આવો જવાબ
મધ્યપ્રદેશના અશોકનગરમાં એક રેલીને સંબોધીત કરતી વખતે સ્મૃતિ ઈરાનીએ વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ વાયદાઓ ફરીથી યાદ કરાવ્યા. કેન્દ્રીય મંત્રી…