પ્રજા કોરોના સામે લડે અને ભાજપ ચુંટણી માટે લડે: કોરોનાકાળ વચ્ચે હજારોની ભીડ ભેગી કરી ગુજરાતના આ શહેરમાં ભાજપે કાઢી બાઈક રેલી

હાલમાં કોરોના ગુજરાતને પોતાના ભરડામાં લઈ રહ્યું છે. ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. ગુજરાતની જનતા વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન માટે વલખા ખાઈ રહી…

Trishul News Gujarati પ્રજા કોરોના સામે લડે અને ભાજપ ચુંટણી માટે લડે: કોરોનાકાળ વચ્ચે હજારોની ભીડ ભેગી કરી ગુજરાતના આ શહેરમાં ભાજપે કાઢી બાઈક રેલી

દેશમાં કોરોનાનું તાંડવ: છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ, આટલા લોકોને ભરખી ગયો કોરોના કાળ

વિશ્વમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ ભારતમાંથી સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, ગતરોજ…

Trishul News Gujarati દેશમાં કોરોનાનું તાંડવ: છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ, આટલા લોકોને ભરખી ગયો કોરોના કાળ

સુરતમાં જીવન અને મરણ વચ્ચે ઝઝુમતી 14 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીને કોરોના ભરખી ગયો, ગુજરાતમાં સૌથી નાની વયે કોરોનાથી મૃત્યુ

કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે, ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી…

Trishul News Gujarati સુરતમાં જીવન અને મરણ વચ્ચે ઝઝુમતી 14 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીને કોરોના ભરખી ગયો, ગુજરાતમાં સૌથી નાની વયે કોરોનાથી મૃત્યુ

અંધશ્રદ્ધાએ લીધો અબોલ પશુઓનો જીવ: ચોટીલામાં શ્રદ્ધાના નામે 1 પાડો અને 30 બોકડાની બલિ ચડાવાઈ

અંધશ્રદ્ધામાં શું દેવી-દેવતાઓ અબોલ પશુઓના બલિદાનથી ખુશ છે? હિંદુ ધર્મમાં મોટાભાગના લોકો કાલી દેવીના મંદિરોમાં અથવા ભૈરવના મઢોમાં પ્રાણીઓના બલિદાન આપે છે. અને આવા લોકો…

Trishul News Gujarati અંધશ્રદ્ધાએ લીધો અબોલ પશુઓનો જીવ: ચોટીલામાં શ્રદ્ધાના નામે 1 પાડો અને 30 બોકડાની બલિ ચડાવાઈ

રાત પડતા જ સુરતના સ્મશાનના ભયંકર દ્રશ્યો: 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરાયું, એકસાથે 50 લોકોને અપાય છે અગ્નિદાહ

ગુજરાત રાજ્યમાં પહેલી વખત કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6021 નવા કેસ…

Trishul News Gujarati રાત પડતા જ સુરતના સ્મશાનના ભયંકર દ્રશ્યો: 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરાયું, એકસાથે 50 લોકોને અપાય છે અગ્નિદાહ

ગૃહ મંત્રાલયના નામે લોકડાઉન લાગવાનો ખોટો પત્ર વાઈરલ કરનાર પકડાયો- પોલીસ પુછપરછમાં બહાર આવી ચોંકાવનારી વિગતો

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશવાસીઓ lockdown લાગશે કે નહીં તે બાબતે ચિંતા કરી રહ્યા છે. ત્યારે…

Trishul News Gujarati ગૃહ મંત્રાલયના નામે લોકડાઉન લાગવાનો ખોટો પત્ર વાઈરલ કરનાર પકડાયો- પોલીસ પુછપરછમાં બહાર આવી ચોંકાવનારી વિગતો

બાળકોને મોબાઈલ આપતા વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો- રાજકોટમાં ભાઇ-બહેન સાથે જે થયું… તે જાણીને ચોંકી જશો

ઘણીવાર માતા-પિતા પોતાના બાળકોના હાથમાં કઈપણ વિચાર્યા વિના મોબાઈલ આપી દેતાં હોય છે. ઘણીવાર તો અભ્યાસ કરવાની ઉંમરમાં મોબાઈલ ન જોવાંનું જોઈ લેતાં હોય છે…

Trishul News Gujarati બાળકોને મોબાઈલ આપતા વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો- રાજકોટમાં ભાઇ-બહેન સાથે જે થયું… તે જાણીને ચોંકી જશો

કોરોના વચ્ચે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે બે શિક્ષકોએ શરુ કરી અનોખી પહેલ- જણીને તમને પણ થશે ગર્વ

ડેડીયાપાડાના સામરપાડા ખાતે હળપતિ સેવા સંઘ સંચાલિત આશ્રમશાળા કાર્યરત છે. જેમાં ધોરણ 1 થી 8માં 150 કરતાં પણ વધુ કુમાર-કન્યાઓ ઉત્તમ રીતે અભ્યાસ કરી રહ્યા…

Trishul News Gujarati કોરોના વચ્ચે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે બે શિક્ષકોએ શરુ કરી અનોખી પહેલ- જણીને તમને પણ થશે ગર્વ

ગુજરાત સરકારને હાઈકોર્ટના ચીફ જસ્ટીસે ચોખ્ખા શબ્દોમાં તતડાવ્યા “અમને બધી ખબર છે, શું પરિસ્થિતિ છે”

કોરોનાની ગંભીર સ્થિતિને જોતા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ…

Trishul News Gujarati ગુજરાત સરકારને હાઈકોર્ટના ચીફ જસ્ટીસે ચોખ્ખા શબ્દોમાં તતડાવ્યા “અમને બધી ખબર છે, શું પરિસ્થિતિ છે”

‘તું વાંઝણી છો, તારે સંતાન થતું નથી’, સાસરીયાઓના ત્રાસથી પરિણીતાએ કરી લીધો આપઘાત

પરિણીતાને લગ્નનાં ચાર વર્ષ સુધી સંતાન ન થતાં સાસરિયાંએ તેની પર સતત ત્રાસ ગુજાર્યો હતો. આખરે સાસરિયાંએ સંતાનની માગણી શરૂ કરી દેતાં પરિણીતાએ આપઘાત કરી…

Trishul News Gujarati ‘તું વાંઝણી છો, તારે સંતાન થતું નથી’, સાસરીયાઓના ત્રાસથી પરિણીતાએ કરી લીધો આપઘાત

ફરી એકવાર સુરતમાં ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકને ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા, ઘટનાને અંજામ આપી હત્યારાઓ ફરાર

સુરત શહેરમાં દિવસેને દિવસે લુખ્ખાતત્વો આને ગુંડાઓનો આતંક વધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કેટલાય કિસ્સાઓ પ્રકાસમાં આવ્યા છે. ખુલ્લેઆમ સુરત શહેરમાં કોની ક્યારે હત્યા…

Trishul News Gujarati ફરી એકવાર સુરતમાં ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકને ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા, ઘટનાને અંજામ આપી હત્યારાઓ ફરાર

ગુજરાત સરકારને ન મળ્યા એ રેમડીસીવીર ઇન્જેક્શન સી આર પાટીલને ‘કેડીલા’ એ કેવી રીતે આપ્યા?

સુરતમાં એક તરફ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ભારે હાલાંકી પડી રહી છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવાયું છે. એવામાં રેમડેસિવિર…

Trishul News Gujarati ગુજરાત સરકારને ન મળ્યા એ રેમડીસીવીર ઇન્જેક્શન સી આર પાટીલને ‘કેડીલા’ એ કેવી રીતે આપ્યા?