નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાત ખોટી- જાણો કોણે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

ગુજરાત(Gujarat): રાજ્યનું રાજકારણ સતત ગરમાયેલું રહે છે. ત્યારે ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel) કોંગ્રેસ(Congress)માં જોડાવવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે ચુંટણી પહેલા…

Trishul News Gujarati નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાત ખોટી- જાણો કોણે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

ગુજરાતનું રાજકારણ ગરમાયું- ભાજપના આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં આવે તો મળી નાયબ મુખ્યમંત્રી બનાવવાની ઑફર

ગુજરાત(Gujarat): રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. જો કોંગ્રેસ(Congress) મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નરેશ પટેલ(Naresh Patel)ના નામની જાહેરાત કરી શકે છે તો તે ગુજરાતના…

Trishul News Gujarati ગુજરાતનું રાજકારણ ગરમાયું- ભાજપના આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં આવે તો મળી નાયબ મુખ્યમંત્રી બનાવવાની ઑફર

સી આર પાટીલનો પિત્તો છટક્યો- યજ્ઞેશ દવેએ પાટીદાર નેતા પર કરેલી અભદ્ર ટ્વીટ કરાવી ડીલીટ અને ઘસ્કાવ્યા

હાલમાં ગુજરાતમાં એક જ મુદ્દો ચાલી રહ્યો છે. નરેશ પટેલ (Naresh Patel) કયા પક્ષમાં જશે? તે વચ્ચે હવે એક નવો વિવાદ જ ઉભો થયો છે.…

Trishul News Gujarati સી આર પાટીલનો પિત્તો છટક્યો- યજ્ઞેશ દવેએ પાટીદાર નેતા પર કરેલી અભદ્ર ટ્વીટ કરાવી ડીલીટ અને ઘસ્કાવ્યા

નરેશ પટેલ રાજકીય રંગથી રંગાય તે પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીનું મોટું નિવેદન- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યમાં 2022 વિધાનસભા ચૂંટણી(Assembly elections) પહેલા પાટીદાર અગ્રણી નરેશ પટેલ(Naresh Patel)ના રાજકારણમાં જોડાણને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે નરેશ પટેલનુ રાજકીય…

Trishul News Gujarati નરેશ પટેલ રાજકીય રંગથી રંગાય તે પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીનું મોટું નિવેદન- જાણો શું કહ્યું?

ગોપાલ અને હાર્દિકને બંનેની ગુજરાતના મુખ્યમંત્રી બનવાની ઘેલછા નરેશ પટેલને ભાજપમાં જવા મજબુર કરશે!

ગુજરાત કોંગ્રેસ છેલ્લા ૩૦ વર્ષમાં જે ન કરી શકે તે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માત્ર બે વર્ષમાં કરી બતાવવા જઈ રહી છે. આધારભૂત…

Trishul News Gujarati ગોપાલ અને હાર્દિકને બંનેની ગુજરાતના મુખ્યમંત્રી બનવાની ઘેલછા નરેશ પટેલને ભાજપમાં જવા મજબુર કરશે!

AAP અને કોંગ્રેસ તો ઠીક, પણ હવે ભાજપમાં જોડાશે પાટીદાર અગ્રણી નરેશ પટેલ?- આપ્યું ચોંકાવનારૂ નિવેદન

ગુજરાત(Gujarat): 2022ની રાજ્ય વિધાનસભાની ચૂંટણી(Assembly elections) માટે પાટીદાર નેતા નરેશ પટેલ(Naresh Patel)ને વિવિધ પક્ષો દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી…

Trishul News Gujarati AAP અને કોંગ્રેસ તો ઠીક, પણ હવે ભાજપમાં જોડાશે પાટીદાર અગ્રણી નરેશ પટેલ?- આપ્યું ચોંકાવનારૂ નિવેદન

નરેશ પટેલ AAPમાં જોડાશે ? ગુજરાતના કેજરીવાલ ઈસુદાનનો ધડાકો- કહ્યું કે ગુપ્ત બેઠક…

ગુજરાત(Gujarat): હાલમાં જ 5 રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં પંજાબમાં પ્રચંડ બહુમતીથી ‘AAP’ની સરકાર બનતાં એની ઉજવણીના ભાગરૂપે આમ આદમી પાર્ટી(AAP) દ્વારા આજે રાજકોટ(Rajkot)માં વિજય તિરંગા યાત્રાનું…

Trishul News Gujarati નરેશ પટેલ AAPમાં જોડાશે ? ગુજરાતના કેજરીવાલ ઈસુદાનનો ધડાકો- કહ્યું કે ગુપ્ત બેઠક…

હાર્દિક પટેલે નરેશ પટેલનો વિરોધ કરવાનું માંડી વાળ્યું- પત્ર લખીને કહ્યું તમે કોંગ્રેસમાં આવો- મીડિયાને આપ્યો પણ નરેશભાઈ ને નહી

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના નેતા હાર્દિક પટેલે(Hardik Patel) ખોડલધામ(Khodaldham)ના ચેરમેન અને પાટીદાર નેતા નરેશ પટેલ(Naresh Patel)ને પત્ર લખીને રાજકારણમાં જોડાવા વિનંતી કરી છે. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું…

Trishul News Gujarati હાર્દિક પટેલે નરેશ પટેલનો વિરોધ કરવાનું માંડી વાળ્યું- પત્ર લખીને કહ્યું તમે કોંગ્રેસમાં આવો- મીડિયાને આપ્યો પણ નરેશભાઈ ને નહી

ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham) મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાના આજ રોજ એટલે કે, 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે આજે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ(Patotsav Virtual) યોજવામાં…

Trishul News Gujarati ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

નરેશ પટેલ ટૂંક જ સમયમાં કરશે રાજકારણમાં પ્રવેશ- આ પાર્ટીમાં જોડાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ

ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham) ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel)ને રાજકારણમાં જોડાવવા અંગેના મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ…

Trishul News Gujarati નરેશ પટેલ ટૂંક જ સમયમાં કરશે રાજકારણમાં પ્રવેશ- આ પાર્ટીમાં જોડાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ

ખોડલધામમાં યોજાનાર પાટોત્સવ વિશે નરેશ પટેલનું મોટું નિવેદન- રાજકારણમાં જોડાવવા અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ખોડલધામના નરેશ પટેલ ઝૂક્યા છે. વધતા કોરોના વચ્ચે પાટીદારોના ખોડલધામ મંદિરનો પાટોત્સવ થશે કે નહીં થાય, તે અંગે…

Trishul News Gujarati ખોડલધામમાં યોજાનાર પાટોત્સવ વિશે નરેશ પટેલનું મોટું નિવેદન- રાજકારણમાં જોડાવવા અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

‘અસરદાર પાટીદાર’ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો હુંકાર- રાજનીતિને લઈને આપ્યું મોટું નિવેદન

ગુજરાત(Gujarat): જાન્યુઆરીના ત્રીજા સપ્તાહના અંતે ખોડલધામ(Khodaldham) કાગવડ(Kagwad)માં યોજાનારા માં ખોડલનાં પાંચમા પાટોત્સવમાં આમંત્રણ આપવા અંગે નરેશ પટેલ(Naresh Patel) વાપી પહોચ્યા છે. દક્ષીણ ગુજરાતના છેવાડાના વાપી…

Trishul News Gujarati ‘અસરદાર પાટીદાર’ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો હુંકાર- રાજનીતિને લઈને આપ્યું મોટું નિવેદન